________________
(૨) પ્રભુ વીર, પાર્થ વગેરે અક્ષરસ્વરૂપ છે. અને પ્રભુ લિપિરૂપ= અક્ષરરૂપ નથી. આ બે ય વાતો વિરોધી છે. પણ પ્રભુનો કેવલજ્ઞાનાદિ સ્વભાવ (પ્રકૃતિ) ક્યારેય નાશ પામનારી નથી, “અક્ષર છે એમ અર્થ કરીએ એટલે વિરોધ ન રહે.
(૩) પ્રભુ અજ્ઞાની છે અને એમાં જ્ઞાન હુરે છે એ વિરોધી વાત છે. પરંતુ અજ્ઞોને-અજ્ઞાનીઓને અતિ=રક્ષણ કરતા એવા પ્રભુને વિશે જ્ઞાન હુરે છે એ અર્થ લેવાથી વિરોધ દૂર થાય છે. (મતિ=સપ્તમી એકવચન)
प्राग्भारसंभृतनभांसि रजांसि रोषादुत्थापितानि कमठेन शठेन यानि । छायापि. तैस्तव न नाथ ! हता हताशो ।
ग्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा ॥३१॥ __अन्वय : नाथ ! शठेन कमठेन यानि प्राग्भारसंभृतनभांसि रजांसि रोषात् उत्थापितानि तैः तव छाया अपि न हता, परं तु हताशः अयम् Uવ તુરાત્મા મમ: ગ્રસ્ત: રૂશા
પરિચય: પ્રમા=અતિ ઊંચું સંગૃત=ભરાયેલ સસ્થાપિત–ઉત્પન્ન કરાયેલ, ઉડાડાયેલ ગ્રસ્ત=વ્યાપ્ત પરં—પરંતુ.
' અર્થ : નાથ ! લુચ્ચા એવા કમઠ વડે જે ઊંચા આકાશને ભરી દેનારી ધૂળ ક્રોધથી ઉડાડાઈ, પણ તેના વડે તમારી છાયા પણ ન હણાઈ. પરંતુ હણાયેલી આશાવાળો તે કમઠ દુષ્ટ આત્મા એ જ (કર્મ) ધૂળ વડે ગ્રસ્ત બન્યો.
સમાસ : (૧) પ્રમાળ સંમૃતાનિ નામાંસિ ઃ તાનિ તિ પ્રાપાર સંમૃતનમાંસિ | (૨) હતા: આશા વચ્ચે સ હતાશ: (૩) दुष्टश्चासौ आत्मा च इति दुरात्मा ।
ભાવાર્થઃ કમઠની ઈચ્છા હતી કે ભયંકર ધૂળ ઉડાડવા દ્વારા પ્રભુને એમાં જ દાટી દેવા. એ ધૂળે આકાશમાં ઘણે ઊંચે સુધીના ભાગો પૂરી
માનાનાનાનાનાનાના-નાનાનાનનનનન+નનનનન+નનનનન કલ્યાણમંદિર સ્તોત્ર
૩૫