________________
ન
પાંદડા ક્યારેય કરમાયેલા ન હોય, આખું વૃક્ષ ખીલેલું હોય એટલે એ દૃષ્ટિએ પણ એને ‘અશોક’ કહી શકાય.
चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव । विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः । त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश ! गच्छन्ति नूनमध एव हि बन्धनानि ॥२०॥ अन्वय : विभो ! अविरला सुरपुष्पवृष्टिः विष्वक् अवाड्मुखवृन्तं एव कथं पतति, चित्रं यदि वा मुनीश ! त्वद्गोचरे सुमनसां बन्धनानि नूनं हि अध एव गच्छन्ति ॥२०॥
પરિચય : વિજ્ઞ=છુટીછવાયી, ક્યારેક થાય તે અવિરત્ન=સતત વિઘ્ન=ચારે બાજુ અવાર્ડ્ઝવ=નીચા મુખવાળું ચિત્રં=આશ્ચર્ય ગોવર્=સામીપ્ય સુમન=પુષ્પ, પંડિત, દેવ.
અર્થ : હે વિભુ ! સતત થનારી દેવોની પુષ્પવૃષ્ટિ જેમાં ડીટું એ નીચેની તરફ રહે એ રીતે શા માટે પડે છે ? આશ્ચર્ય છે અથવા તો કે મુનિઓના સ્વામિન્ ! તમારી નજીકમાં પુષ્પ, પંડિત અને દેવોના બંધનો ખરેખર નીચે જ જાય છે.
સમાસ : (૧) 7 વિરા કૃતિ અવિરતા (૨) પુષ્પાળાં વૃષ્ટિ: કૃતિ पुष्पवृष्टिः । सुराणां पुष्पवृष्टिः इति सुरपुष्पवृष्टिः (३) अवाङ्मुखं वृन्तं यस्मिन्कर्मणि यथा स्यात् तथा इति अवाड्मुखवृन्तं ( पतति डियानुं વિશેષણ) (૪) તવ ોવર: કૃતિ હ્રોવર, તસ્મિન્ (બ) સુછુ મન: યેવાં તે સુમનસ:, તેષામ્ ।
ભાવાર્થ : સામાન્યથી જો ઉપરથી પુષ્પ ફેંકવામાં આવે તો પાંદડીઓવાળો ભાગ નીચેની તરફ અને પુષ્પની દાંડીવાળો ભાગ ઉપરની તરફ રહે' એ રીતે પુષ્પ પડે. પણ સમવસરણમાં તો દાંડીવાળો ભાગ=વૃત્ત એ નીચેની તરફ રહે છે અને પાંદડીઓવાળો ભાગ ઉપરની
******************************************************************************----
૨૨
મમમમમમ
કલ્યાણમંદિર સ્તોત્ર