SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ इति त्वदभेदबुद्धिः , तया (२) भवतः प्रभावः इव प्रभावः यस्य स भवत्प्रभावः । (३) विषस्य विकारः इति विषविकारः, तम् । ભાવાર્થ બુદ્ધિમાનો પોતાનો આત્મા પરમાત્મારૂપ(=તારા રૂપ) ન હોવા છતાં “મારો આત્મા જ પરમાત્મા છે એમ પ્રભુ સાથે અભેદભાવથી વિચારણા કરે છે. આ રીતે ધ્યાન કરવાથી જ એમનો આત્મા ખરેખર પરમાત્મા બની જાય છે. શું આ રીતે પરમાત્મા ન હોય એવો પણ આત્મા પરમાત્મા' તરીકે વિચારાય એટલે પરમાત્મા બની જાય ? પરમાત્માનું કામ કરે?” આ વિરોધ છે. કવિ સ્વયં સમાધાન આપે છે કે પાણી અમૃતરૂપ ન હોવા છતાં જો અમૃત' તરીકે વિચારીને પીવામાં આવે તો એ અમૃત બની જાય છે. અમૃત જેમ ઝેરના વિકારોને દૂર કરે એમ આપનું નામ પણ ઝેરના વિકારોને દૂર કરે છે. અને આવા પ્રસંગો બન્યા પણ છે જ. त्वामेव वीततमसं परवादिनोऽपि । नूनं विभो ! हरिहरादिधिया प्रपन्नाः । किं काचकामलिभिरीश ! सितोऽपि शंखो । નો દરે વિવિધવવિપર્યયે ૨૮ _ अन्वय : विभो ! नूनं परवादिनः अपि हरिहरादिधिया त्वां एव वीततमसं प्रपन्नाः, ईश ! सितः अपि शंख: काचकामलिभिः विविधवर्णविपर्ययेण किं नो गृह्यते ? ॥१८॥ પરિચય : પરવવિ=અજૈન =વિષ્ણુ =શંકર તમસૂત્ર અંધકાર, અજ્ઞાન વીત=નીકળી ગયેલ, દૂર થયેલ ાિનિક કમળાનો રોગી સિત=શ્વેત વિપર્યય=ભ્રમ. અર્થ : હે વિભુ ! ખરેખર અજૈનો પણ વિષ્ણુ, શંકર વગેરેની બુદ્ધિથી તમને જ “અંધકાર-અજ્ઞાનથી રહિત' તરીકે સ્વીકારનારા છે. કલ્યાણમંદિર સ્તોત્ર ૧૯
SR No.005709
Book TitleKalyan Mandir
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages60
LanguageGujarat, Sanskrit
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy