SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨.. અધ્યાત્મમત પરીક્ષા • • • • • • • ...ગાથા : ૧૭૮ ભાવાર્થ - અપ્રમાદી સાધુ શ્રાવકધર્મને ઉચિત પ્રવૃત્તિ આભોગથી કરે નહિ, અને અનાભોગથી કરતો હોય તો સાતિચાર ચારિત્ર પ્રાપ્ત થાય, અને અભિનિવેશથી અપ્રમાદભાવે શ્રાવકધર્મને ઉચિત પ્રવૃત્તિ કરતો હોય તો અવશ્ય મિથ્યાત્વ પ્રાપ્ત થાય. તેથી જે સાધુ શ્રાવકધર્મનું આચરણ કરે છે તે અવિરતસમ્યગ્દષ્ટિ થાય તે સંભવે નહિ. યદ્યપિ સંવિજ્ઞપાલિકો અવિરતસમ્યગ્દષ્ટિ છે, પરંતુ તેઓ શ્રાવકધર્મને ઉચિત આચરણાને કારણે નથી, પરંતુ સંયમમાં સુદૃઢ યત્ન કરવામાં તેમને પ્રમાદભાવ છે તેને કારણે છે. ટીકા - પર્વ = પ્રતિજ્ઞામંા સમયવિરતિભ્રંશ:, મનિવેશે તુ મિથ્યાત્વ, પરચ શહૂનિનનાત્ मिथ्यात्वाभिवृद्धिः, दीक्षितस्याप्यलीकभाषणेन लौकिकेभ्योऽपि महापापीयस्त्वम्, उक्तं च - 'लोए वि जो ससूगो अलियं सहसा ण भासए किंचि । अह दिक्खओ वि अलियं भासइ तो किं च दिक्खाए । ત્તિ[૩. માન-૧૦૮] तथा वेषमात्रेण पररञ्जनया मायानिकृतिप्रसङ्ग इत्यादयो महान्तोऽनर्था भ्रष्टचारित्रस्य प्रादुष्यन्ति । किं बहुना ? तीव्रक्लेशेनानन्तसंसारानुबन्धोऽपि स्यात् । उक्तं च - 'संसारो अ अणंतो भट्ठचरित्तस्स लिंगजीविस्स । पंचमहव्वयतुंगो पागारो भिल्लिओ जेणं । ति ॥ [૩૫. માતા. ૧૦Ê] ૨૭૮ ટીકાર્ય - “વં ર' અને આ રીતે પૂર્વમાં કહ્યું કે “અતિથીવારો દિ મિથ્યાત્વનૈક્ષUP' છે ત્યાંથી માંડીને રૂત્યપિ પર તમ્' સુધી જે કથન કર્યું એ રીતે, પ્રતિજ્ઞાભંગમાં ઉભયવિરતિનો ભ્રંશ છે, વળી અભિનિવેશમાં મિથ્યાત્વ છે, (અને) પરને શંકા પેદા કરનાર હોવાથી મિથ્યાત્વની અભિવૃદ્ધિ છે, દીક્ષિતનું પણ અલીક ભાષણ વડે લૌકિક કરતાં પણ મહાપાપીપણું છે. વર' - અને કહ્યું કે 'તોપ' - લોકમાં પણ જે સશૂક થોડો પણ પાપભીરુ છે, (તે) અલીક=અસત્ય, સહસા કાંઈ પણ બોલતો નથી. ‘૩થ'થી કહે છે કે દીક્ષિત પણ અલીક=અસત્ય, બોલે છે, તેથી દીક્ષા વડે શું? અર્થાત્ કાંઈ નથી. ‘રકાર પાદપૂરણ માટે છે. ભાવાર્થ - પૂર્વમાં મતથાવાર દિમિથ્યાત્વત્નક્ષમ્ ત્યાંથી માંડીને રૂષિ પરાસ્તમ્ સુધીના કથનથી એ પ્રાપ્ત થાય છે કે, પ્રતિજ્ઞાભંગમાં ઉભયવિરતિનો ભ્રંશ છે; પરંતુ સાધ્વાચારની ક્રિયામાં પ્રમાદવાળા હોય છતાં પશ્ચાત્તાપાદિ હોય તો અવિરતસમ્યગ્દષ્ટિ રહે, અને અભિનિવેશ હોય તો મિથ્યાત્વ પ્રાપ્ત થાય; અને અભિનિવેશ કરનાર પર શંકા પેદા કરનાર હોવાથી મિથ્યાત્વની અભિવૃદ્ધિ કરે છે. અને તે અભિનિવેશ કરનાર પોતાની અનુચિત પ્રવૃત્તિને લોકમાં ઉચિતપણે ખ્યાપન કરે છે, ત્યારે તેમનું અલીક ભાષણ છે; અને દીક્ષિતના પણ અલીક ભાષણથી લૌકિકો કરતાં પણ મહાપાપીપણું છે. १. २. लोकेऽपि यः सशूकोऽलीकं सहसा न भाषते किंचित् । अथ दीक्षितोऽप्यलीकं भाषते ततः किं च दीक्षया? संसारश्चानन्तो भ्रष्टचारित्रस्य लिंगजीविनः । पंचमहाव्रततुङ्गः प्राकारो विलुप्तो येन ॥
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy