________________
ગાથા : ૧૭૫ . . . . . . . . . . . . . અધ્યાત્મમતપરીયા. ....
• • • • • •• . . .૯૦૭ ટીકા - તાદબતામવેfપ મનવીર્થયોરને તિતવ્યમ, નવનિર્ચ વિધેયમ, દિ कायिकव्यापारप्रकर्ष एव चारित्रं, किन्तु शक्त्यनिगूहनप्रयुक्तो योगानां स्थिरो भावस्तत् । अत एवाऽशक्तानां कपटराहित्येन किंचित्प्रतीपसेवनेऽपि भगवदाज्ञाऽविराधना । तदुक्तं -
जो हुज्ज उ असमत्थो रोगेण व पिल्लिओ झरियदेहो । सव्वमवि जहाभणियं कयावि ण तरिज्ज काउं जे ॥ [૩૫. માના રૂ૮૩] २ सो वि य निययपरक्कमववसायधिइबलं अगूहतो । मुत्तूण कूडचरियं जई जयंतो अवस्स जइ ॥ त्ति। [૩૫. માના રૂ૮૪]
__ मनोधृतिबलेन च कायवाक्प्रवृत्तिरपिकाचिद्भवत्येव यया त्रिकरणशुद्धिराधीयते, केवलं विचित्रतपोऽभिग्रहादिकं कर्तुमशक्नुवतोऽपि तस्य कायव्रतयतनया न हानिः, शक्त्यनिगूहनात् । उक्तं च३ जइ ता असक्कणिज्जं ण तरसि काऊण तो इमं कीस । अप्पायत्तं न कुणसि संजमजयणं जईजोग्गं । त्ति [૩. માના રૂ૪૪]
ટીકાર્ય - “તાશ' તેવા પ્રકારના કાયબળના અભાવમાં પણ મનોવીર્ય ફોરવવામાં યત્ન કરવો જોઇએ, પરંતુ આળસ કરવી ન જોઇએ; કેમ કે કાયિક વ્યાપારનો પ્રકર્ષ જ ચારિત્ર છે એવું નથી, પરંતુ શક્તિઅનિગૂહનપ્રયુક્ત યોગોનો સ્થિર ભાવ તે= ચારિત્ર, છે. આથી કરીને જ શક્તિઅનિગૂહનપ્રયુક્ત યોગોનો સ્થિર ભાવ ચારિત્ર છે આથી કરીને જ, અશક્તોને કપટરહિતપણાથી કંઈક પ્રતિપસેવનમાં પણ=વિપરીત આચરણમાં પણ, ભગવદ્ આજ્ઞાની અવિરાધના છે.
ભાવાર્થ-જે જીવને તપ-અભિગ્રહાદિમાં ઇચ્છા વર્તતી હોય અને તે ઇચ્છાને કારણે તપ-અભિગ્રહની વેશ્યાપૂર્વક તપ-અભિગ્રહમાં યત્ન છે, તે કાયવ્યાપારનો પ્રકર્ષ છે, તે ચારિત્ર પદાર્થ નથી; પરંતુ જે જીવ સંસારથી ચિત્તની વિશ્રાંતિને અનુકૂળ યોગોને સ્થિરરૂપે પ્રવર્તાવતો હોય, અને તે વખતે શક્તિને અનુરૂપ બાહ્યતપ-અભિગ્રહાદિની “આચરણામાં શક્તિને ગોપવતો ન હોય, ત્યારે શક્તિઅનિગૂહનપ્રયુક્ત યોગોનો સ્થિર ભાવ વર્તે છે, અને તે જ ચારિત્ર પદાર્થ છે.
ટીકાર્ય -“તકુ'થી તેમાં ઉપદેશમાલાની સાક્ષી આપતાં કહે છે‘નો દુ'વળી જે અસમર્થ હોય, અર્થાત્ પ્રકૃતિથી જનબળા સંઘયણવાળો હોવાથી અસમર્થ હોય, અથવા રોગ વડે પ્રેરિત=અતિપીડિત હોય, જરાથી જીર્ણ કાયાવાળો હોય, (આથી કરીને) સર્વ પણ યથાભણિત ક્યારે પણ કરવા માટે સમર્થ ન હોય, (“જે શબ્દ ગાથાના અંતે છે તે વાક્યાલંકાર માટે છે, તે પણ પોતાના પરાક્રમ=ચિત્તનો ઉત્સાહ, વ્યવસાય બાહ્યચેષ્ટા, ધૃતિ ધર્ય, બલ શરીરસામર્થ, તેને નહિ ગોપવતો; કપટ ચરિત્રને મૂકીને જો યત્ન કરે તો અવશ્ય યતિ=સાધુ, છે. १. यो भवेत्त्वसमर्थो रोगेण वा प्रेरितो जीर्णदेहः । सर्वमपि यथाभणितं कदापि न तरेत् कर्तुं यः॥ २. सोऽपि च निजकपराक्रमव्यवसायधृतिबलमगृहयन् । मुक्त्वा कूटचरितं यदि यततेऽवश्यं यतिः ।। , ३. यदि तावदशकनीयं न तरसि कर्तुं तत इमां किम् ? आत्मायत्तां न करोषि संयमयतनां यतियोग्याम् ॥