SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Tray | પૃષ્ઠ . અનુક્રમણિકા • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ગાથા વિષય ૧૪૧ સર્વવિરતિના સામાયિકના ઉચ્ચરણમાં “વાવMવમેવ એ પ્રકારની સાવધારણ પ્રતિજ્ઞાને સ્વીકારીને પણ સિદ્ધાત્મામાં ચારિત્રની સંગતિ સ્વીકારની યુક્તિ. કરેમિ ભંતે સૂત્રમાં ‘મિ' એ પ્રકારના શબ્દથી થતા અર્થનું ઉદ્ધરણ. કરેમિ ભંતે સૂત્રમાં ‘એ પદથી નોશ્રુતકરણને આશ્રયીને ગુણકરણ અને યુજનકરણના અધિકારનું ઉદ્ધરણ. નિશ્ચયનય વ્યવહારનયને અનુસરતો નથી પરંતુ વ્યવહારનય જ વ્યવહારને અને નિશ્ચયનયને અનુસરે છે. ૬૫-૬૫૬ સંયમમાં પ્રતિજ્ઞાની ઉપયોગિતાનું સ્વરૂપ. ૬૫૬-૬૫૯ ચારિત્રને અનુષ્ઠાનરૂપે સ્વીકારીને સિદ્ધાત્મામાં ચારિત્ર નહિ સ્વીકારનાર સિદ્ધાંતપક્ષનું નિરાકરણ. ૬૫૯-૬૬૦ સિદ્ધાત્મામાં ચારિત્ર નહિ સ્વીકારનાર સિદ્ધાંતપક્ષની યુક્તિ. અત્યંતરક્રિયા સ્વરૂપ ચારિત્રના હેતુનું સ્વરૂપ. સિદ્ધાત્મામાં ચારિત્ર નહિ માનનાર સિદ્ધાંતકારે ચારિત્રને અત્યંતર પરિણામરૂપે સ્વીકારીને આપેલી યુક્તિનું નિરસન. ચારિત્રની આચરણાસ્વરૂપ ક્રિયા શરીરનામકર્મથી ઉપનીત હોવાને કારણે ઔદયિકરૂપે અને આત્મપરિણામસ્વરૂપ ચારિત્રનો લાયોપથમિકભાવ, ઔદયિકભાવ અને ક્ષાવિકભાવરૂપે સ્વીકાર. ચારિત્રની ક્રિયામાં ઔદયિકભાવપણાની સાધક યુક્તિ. ક્રિયામાં દ્રવ્યચારિત્રની સ્થાપક યુક્તિ. ભાવચારિત્રનું સ્વરૂપ. સિદ્ધાત્મામાં ચારિત્ર સ્વીકારનારની આત્મપરિણામસ્વરૂપ ચારિત્રની સ્થાપક યુક્તિનું ઉદ્ધરણ. ચારિત્રની ક્રિયામાં વર્તતો વ્યાપાર અને ભાવચારિત્રનો ભેદ. ચારિત્રના સ્વરૂપનું ઉદ્ધરણ. ક્રિયાસ્વરૂપ ચારિત્ર અને પરિણામસ્વરૂપ ચારિત્રના સ્વીકારની યુક્તિનું નિરાકરણ. ૬૬૦-૬૬૪ મનોયોગ આદિના પરિણામસ્વરૂપ ચારિત્રના સ્વીકારની યુક્તિનું નિરાકરણ. , દ્રવ્યઆચરણાથી ચારિત્રમાં બંધહેતુતા અને પરિણામસ્વરૂપ નિર્જરા હેતુતા. ભાવચારિત્રનું સ્વરૂપ. ૬૬૪-૬૬૬ ઉપયોગસ્વરૂપ ચારિત્રને સ્વીકારીને પણ સિદ્ધાત્મામાં ચારિત્રની અભાવ સ્થાપક યુક્તિનું નિરાકરણ. સાયિક ચારિત્રના અવિનાશિપણાની સ્થાપક યુક્તિ. ૬૬૬-૬૬૮ સિદ્ધાત્મામાં જ્ઞાન-દર્શન અને ચારિત્રના કથંચિત્ ભેદભેદની સ્થાપક યુક્તિ. સિદ્ધાત્મામાં શુદ્ધ ઉપયોગસ્વરૂપ ચારિત્ર સ્વીકારવાથી જ્ઞાનથી અપૃથફભાવસ્વરૂપ ચારિત્રની સિદ્ધાંતકારની આપત્તિનું નિરાકરણ. સમ્યક્ત અને જ્ઞાનના વિષયના અભેદમાં પણ બંનેના ભેદનું સ્વરૂપ. ઉપયોગમાં અભેદ હોવા છતાં અવિશિષ્ટ જ્ઞાનથી અવિશિષ્ટ ચારિત્રની અને પ્રકષ્ટ ચારિત્રથી પ્રકૃષ્ટ જ્ઞાનની ઉત્પત્તિ.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy