SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્વનાથ પૂજા વિદાય ભોજન ન કરવાની તેમની પ્રતિજ્ઞા ડ : તેથી તેમના ફાળા નોકરે વિદ્યાબળથી વાળ( રેતી)ની કરી પાવ ના વર ની સ્મૃતિ બનાવી હતી અને જતી વખતે નજીકના નવમા પધરાવી દીધી હતી. પાણીમાં પધરાવવાથી સ્વાભાવિક રીતે જ મૃત નાશ પામી જાય, પરંતુ દેવપ્રભાવથી અખંડ જ ડ, કાલક્રમે આ સરોવર નાનું ખાબોચિયું બની ગયું. વિગલી વિગલિ-હિંગેલિ) પ્રદેશના વિંગઉલ (હિંગેલિ) તરિના રાજા શ્રી પાલને સવાગે કઢને રેગ થયે હ. તે રોગ આ પ્રતિમાના .પથી પવિત્ર થયેલા ખાબોચિયાને પાણીથી -નાન કરવાથી હવે ચા મૂવમી નાશ પામ્યા હતા. રાત્રે રાજાની ને સ્વપનમાં દેવે આવીને કહ્યું કે—“ આ પાણીની અંદર વિષ્યમાં થનાર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં છે, તેને ગાડીમાં સ્થાપીને સાત દિવસના જન્મેલા વાછરડા જોડીને. રાજાએ ગાડીમાં આગળ બેસીને કાચા સુતરના તાંતણાથી બનાવેલી દેરીની લગામ વાછરડા હાંકીને પોતાના સ્થાન તરફ ગાડીને લઈ જવી, પણ પાછું વાળીને ન જેવું. રાજાએ તે પ્રમાણે બધું કર્યું, પણ કેટલેક દૂર ગયા પછી મૂર્તિ આવે છે કે નહીં એવી શંકાથી પાછું વાળીને જોવાથી મૂર્તિ ત્યાં જ ઊંચે સ્થિર થઈ ગઈ મૂર્તિ આગળ ન આવવાથી રાજાએ પોતાના નામ ઉપથી ત્યાં જ રપુર (પુર) ગામ વસાવ્યું અને ત્યાં જ ચિત્ય બંધાવીને તેમાં પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. શ્રી જિનપ્રભસૂરિના આ લખાણથી એમ ફલિત થાય છે કે શ્રી પાળરાજા સંબંધી આ આખાય પ્રસંગ શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પહેલાં જ બની ગયેલે છે. શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે “પહેલાં નીચેથી પાણિયારી આ નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પણ કલિયુગના
SR No.005693
Book TitleJain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSumtilal Ratanchand Patni
Publication Year2000
Total Pages104
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy