________________
તે તે ક્યિા(બાહ્ય-વિહિત સ્વાધ્યાયવિહારાદિપ્રવૃત્તિ)ઓના કારણે અનેક પ્રકારની છે; અને સામાયિક-સમતાસ્વરૂપ પરિણામરૂપે એક જ જાતની છે, તેથી જ્ઞાન અને ક્રિયા-એ બંન્નેના સમુચ્ચય (સમાનબળ)ના કારણે શિષ્ટ પુરુષોએ તે સદ્દીક્ષાને પરમાનંદમોક્ષનું કારણ માન્યું છે. અંતે આપણે સૌ પરમાનંદને કરનારી દીક્ષાની આરાધનામાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા. ૨૮-૩રા
॥ इति श्री द्वात्रिंशदद्वात्रिंशिकायां दीक्षाद्वात्रिंशिका ||