________________
SURSELRERURSACRORUREREA SELATAN
ક્ષમાયાચના કરી સંથારો ગ્રહણ કરી લીધો. અન્ન, છે જળ, દવા, ચિકિત્સા આદિનો પૂર્ણ પરિત્યાગ કરીને એ તેઓ આત્મધ્યાનમાં લીન થઈ ગયા. સંથારાકાળમાં અગણિત લોકોએ એમનાં દર્શન કરીને પોતાની
જાતને ધન્ય માની. | (૨) સંથારાકાળમાં નિમાજ ગામના સેંકડો મુસ્લિમ સ્ત્રી
એમનાં દર્શનાર્થે આવ્યા અને સંકલ્પ કર્યો કે - “એમના સંથારાના ચાલવા સુધી ન તો તેઓ પશુવધ કરશે કે, ન માંસાહાર કરશે.” એમણે એ હું
સંકલ્પને પૂરો પાળ્યો. (૩) તેર-દિવસીય ઐતિહાસિક તપ-સંથારા પછી એમણે જુ
પોતાના નશ્વર દેહનો ત્યાગ કરી મહાપ્રયાણ કર્યું. જો (૪) એક લાખથી વધુ લોકો એમની અંતિમયાત્રામાં છે
સંમિલિત થયા; જેમાંથી લગભગ અડધી સંખ્યા જૈનેત્તર સમુદાયના લોકોની હતી; અને એમાં પણ
હજારોની સંખ્યામાં મુસ્લિમ હતા. (૫) એમની અંતિમયાત્રાના સંબંધમાં આ તથ્યોનો ઉલ્લેખ
ન્યાયાધિપતિ શ્રી જસરાજ ચોપડા અને સેબીના પૂર્વ
અધ્યક્ષ શ્રી ડી. આર. મહેતાએ પણ કર્યો છે. | ીિ ૧૮. આવા અસાધારણ; અદ્ભુત વ્યક્તિત્વના ધણી યુગમનીષી,
મહાન સંત આચાર્યશ્રી હસ્તીમલજી(ઈ.સ. ૧૯૧૧-૧૯૯૧)ની જન્મ શતાબ્દીના પુનિત અવસરે એમને કોટિ-કોટિ વંદન.
અધ્યક્ષઃ સમ્યજ્ઞાન પ્રચારક મંડળ (પાંચમી એપ્રિલ - ૨૦૧૦ના રોજ ચેન્નઈમાં આયોજિત 8િ આચાર્ય હસ્તી જન્મશતાબ્દી કરૂણારત્ન એવોર્ડ સમારોહમાં છે અંગ્રેજીમાં પ્રસ્તુત પરિચયનું હિંદીમાંથી ગુજરાતી અનુવાદ.) જુ SACRED SARASA LA SABRERERURRALDEA8%
BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB8888888888883
888888888888888888888 RBDABD888ABABASAVARASALALARIGA BBS)