________________
દશપૂર્વધર કાળ (વી. નિ. સં. ૧૦૦ થી ૫૮૪)ના આચાર્યો
( ૮. આચાર્ય પૂળભદ્ર આચાર્યકાળ - વિ. નિ. સં. ૧૭૦ થી ૨૧૫
૯. આચાર્ય મહાગિરિ આચાર્યકાળ - વિ. નિ. સં. ૨૧૫ થી ૨૪૫
૧૦. આચાર્ય સુહસ્તી આચાર્યકાળ - વિ. નિ. સં. ૨૪૫ થી ૨૯૧
૧૧. આચાર્ય ગુણસુંદર આચાર્યકાળ - વિ. નિ. સં. ૨૯૧ થી ૩૩૫ ૧૨. આચાર્ય શ્યામ (કાલકાચાર્ય પ્રથમ) આચાર્યકાળ - વિ. નિ. સ. ૩૩૫ થી ૩૭૬
૧૩. આચાર્ય શાંડિલ્ય (સ્કંદિલ) આચાર્યકાળ - વી. નિ. સં. ૩૭૬ થી ૪૧૪
૧૪. આચાર્ય રેવતીમિત્ર આચાર્યકાળ - વિ. નિ. સં. ૪૧૪ થી ૪૫૦
- ૧૫. આચાર્ય ધર્મ આચાર્યકાળ - વી. નિ. સં. ૪૫૦ થી ૪૯૪
૧૬. આચાર્ય ભદ્રગુપ્ત - આચાર્યકાળ - વી. નિ. સં. ૪૯૪ થી ૫૩૩
૧૭. આચાર્ય શ્રી ગુપ્ત આચાર્યકાળ - વિ. નિ. સં. ૧૩૩ થી ૫૪૮
૧૮. આચાર્ય આર્ય વજ
આચાર્યકાળ - વિ. નિ. સં. ૫૪૮ થી ૫૮૪ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696962 ૧૫૫