________________
*
.
અ
ા
પ
ક ા
ન
રીની પેઢીમાં નોકરી કરવા મુક હોત તે ત્યાં તેનું રાજદ્વારીપણું શું કામમાં આવત? તેવીજ રીતે 8 કલાઈવ જેવાને જે લશ્કરી ખાતામાં નહીં મુકતાં કઈ કે ઓફિસમાં ગુમાસ્તા તરીકે રાખવામાં આવ્યા હતા
તે શું તે બિચારે પિતાની સ્વાભાવિક શક્તિઓને છે વિકસાવી શકત ? મારી કહેવાની મતલબ એટલી જ છે છે કે આપણે સંતાનનું કુદરતી વલણ બારીકાઈથી તપાસવું જોઈએ, અને તેને લગતું પ્રાથમિક શિક્ષણ ગ્રહમાં જ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ! બાળકને શિક્ષણ આપવાની અનેક પદ્ધતિઓ કે પ્રચલિત છે. પરંતુ તેમાં પ્રશ્રનેત્તર રૂપે બાળકની જી* જ્ઞાસા તૃપ્ત કરવાની પદ્ધતિ સર્વોત્કૃષ્ટ ગણાય છે. આ { પદ્ધતિથી ગમ્મત સાથે જ્ઞાન આપી શકાય છે. વળી હું તેમાં શિક્ષક કે શિષ્ય બેમાંથી એકેને કંટાળો આવતે
નથી. અમુક વસ્તુ રજુ કરી તેના જેવી બીજી વકે સ્તુઓ સાથે રૂપ-રંગ-ગુણ આદિનો મુકાબલો કરી બતાવવાથી, વસ્તુનું જ્ઞાન બાળકના હૃદયમાં દઢપણે ઇસી જાય છે. બનતાં સુધી બાળકને તે પ્રત્યક્ષ થતા દિ પદાર્થો વિષે જ સમજુતી આપવાને ક્રમ રાખવે. { આપણે બહાર ફરવા જઈએ અને બાળક જીજ્ઞાસાવૃત્તિથી માર્ગમાં પ્રન પૂછે તો તે જીજ્ઞાસાને દાબી નહીં દેતાં તેને એગ્ય શિક્ષણ આપવાની તક આપણે લેવી જોઈએ. શિક્ષણ આપવાને આ પ્રસંગ સર્વથી
=
ઉદડન
'જાન'ના