SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ મનની નખળાઈ એજ સ પાપાનું મૂળ હાય છે એમ વિદ્વાના કહેછે. નખળું મન અવકાશ મળતાં અનેક પ્રકારના ઘેાડા ગાંઠ્યા કરે છે, વિચિત્ર જાતના તર'ગા અને ચિંતા કરી નકામી હાયવેાય કર્યા કરે છે. આપણી જાતિ, સ્વભાવથી જ અબળા ગણાય છે, આપણને અતિશય ચિંતા અને વિકા કરવાની જે ટેવા છે તે ઘણુ કરીને મનની આ નખળાઇના જ ફળરૂપ હશે. આપણે સૈા વિના કારણે જે અતિશય માનસિક ચિંતા ભાગવ્યા કરીએ છીએ તેને લીધે પણ અનેક જાતના વ્યાધીએ જન્મ પામે છે. આપણે જે વાતની ીકરકરવાની ખીલકુલ જરૂરન હાય એવી વાતાની પણ ફ઼ીકેર કર્યા કરીએ છીએ; જે વાત આપણી સત્તાની બહારની હાય, જેની સાથે આપણે અહુ સબધ ધરાવતા ન હાઈએ તેવી ખાખતાને પણ મગજમાં ભરી રાખી ખાલી લેાહીનુ પાણી કરીએ છીએ. આનુ પરિણામ એ આવે છે કે આપણા મગજ ઉપર ઘણી જાતના નકામા ખેાજો પડે છે અને એ જો આપણા હૃદયને દાખી દે છે. મનુષ્યનુ મન ચિંતાએથી સર્વથા તે મુક્ત ન જ રહી શકે અને ચિંતા વિનાનું માનવી એક પ્રકારે પશુવત્ જ હોય છે એ હું સારી પેઠે જાણું છું. હું અહીં નિરર્થક ચિંતાઓ વિષે જ તારૂં લક્ષ ખેંચવા માગું “ લેાકેા શું કહેશે ? ” “ અમુક ભાઇ કે અમુક ૫૩
SR No.005677
Book TitleSakhi
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherStree Sukh Darpan Shravika Office
Publication Year1975
Total Pages82
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy