________________
1 પ્રકારનું સદ્દભાગ્ય છે, પરંતુ સંખ્યાબંધ કંગાળ
સંતાનની માતા બનવા કરતાં એક વીરપુત્રની માતા ન બનવામાં શું વધારે સદ્દભાગ્ય નથી? પ્રથમની વીર
રમણીઓ જેવી રીતે પોતાના કાર્યર પતિઓને પ્રસંછે નેપાત કહેતી કે-“ હું તમારા જેવા બીકણ અને ને પામર પુરૂષની પત્ની તરીકે જીવવા કરતાં એક વાર ( પુરૂષની વિધવા તરીકે જીવવામાં અધિક સભાગ્ય છે અને માન સમજું છું, તેવી જ રીતે આપણા પુત્રને
વીરત્વવાળા–ચારિત્ર્યવાળા બનાવી માતૃપદ અને છે પત્ની પદની મહત્તા વધારવી જોઈએ. પરંતુ તે સઘળું | ચારિત્ર્યબળ વિના અસંભવિત છે. માતા બનવાને છે લોભ સંયમમાં રાખવું જોઈએ. આહાર-વિહાર અને વિલાસ આદિ વ્યવહાર ઉપર યથાશક્તિ અંકુશ મુક જોઈએ. આપણે બહેને પરમ ચારિત્ર્યવતી, છે. સદ્દગુણું, બળવતી બને અને તેની અસર નીચે આખું છે કુટુંબ એ દિવ્યતાના તેજથી પ્રકાશમાન થાય એજ 1 એક માત્ર મારી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. એ છે પ્રાર્થનાને સફળ બનાવવા તું કાંઈ સહાય આપી શકશે, હાલી સખી?
શ7