SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 1 પ્રકારનું સદ્દભાગ્ય છે, પરંતુ સંખ્યાબંધ કંગાળ સંતાનની માતા બનવા કરતાં એક વીરપુત્રની માતા ન બનવામાં શું વધારે સદ્દભાગ્ય નથી? પ્રથમની વીર રમણીઓ જેવી રીતે પોતાના કાર્યર પતિઓને પ્રસંછે નેપાત કહેતી કે-“ હું તમારા જેવા બીકણ અને ને પામર પુરૂષની પત્ની તરીકે જીવવા કરતાં એક વાર ( પુરૂષની વિધવા તરીકે જીવવામાં અધિક સભાગ્ય છે અને માન સમજું છું, તેવી જ રીતે આપણા પુત્રને વીરત્વવાળા–ચારિત્ર્યવાળા બનાવી માતૃપદ અને છે પત્ની પદની મહત્તા વધારવી જોઈએ. પરંતુ તે સઘળું | ચારિત્ર્યબળ વિના અસંભવિત છે. માતા બનવાને છે લોભ સંયમમાં રાખવું જોઈએ. આહાર-વિહાર અને વિલાસ આદિ વ્યવહાર ઉપર યથાશક્તિ અંકુશ મુક જોઈએ. આપણે બહેને પરમ ચારિત્ર્યવતી, છે. સદ્દગુણું, બળવતી બને અને તેની અસર નીચે આખું છે કુટુંબ એ દિવ્યતાના તેજથી પ્રકાશમાન થાય એજ 1 એક માત્ર મારી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. એ છે પ્રાર્થનાને સફળ બનાવવા તું કાંઈ સહાય આપી શકશે, હાલી સખી? શ7
SR No.005677
Book TitleSakhi
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherStree Sukh Darpan Shravika Office
Publication Year1975
Total Pages82
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy