________________
છે મેં જોઈ છે, સંખ્યાબંધ સ્ત્રીઓને સાસુ-સસરા જ તથા પતિ સંબંધી કડવી ફરીયાદે કરતી મેં અનુ
ભવી છે. ખરૂં પૂછે તે આ બધું પરિણામ કેવળ આછે પણ પિતાની જ અજ્ઞાનતા–અલ્પજ્ઞતા અને દુર્બળ
તાનું જ છે. એક રાજા જ્યારે એવી ફર્યાદ કરે કે છે પ્રજાજને મ્હારી આજ્ઞા માનતા નથી, પ્રધાન પોતે જ | મને દાદ આપતું નથી ત્યારે તેને અર્થ માત્ર એટલે છે જ કે તે પોતે જ અસમર્થ અને નાલાયક બની ગ
ચેલો હવે જોઈએ. હું ઉપર જ કહી ચુકી છું કે | આપણું રાજ્ય પ્રેમનું-સ્નેહનું-ભક્તિનું–અને સેવા || - સુશ્રુષાનું છે. આપણે જે આપણા સ્ત્રીચિત સ- છે
ગુણથી આપણી આસપાસના કુટુંબીઓને વશીભૂત છે ધ ન કરી શકીએ અને તેને દેષ બીજા ઉપર મુકીએ તે ( તે આપણી નિર્બળતાને સ્પષ્ટ પુરાવે છે. ગુણને
બીજે અર્થ સંસ્કૃત સાહિત્યમાં “રજુ” અથવા દેરી એ કરવામાં આવ્યો છે. સ્થલ રજજુઓ કરતાં સૂક્ષ્મ રજજુઓમાં અનંતગણું અધિક સામર્થ્ય
હોય છે, તે તું કદાચ નહીં જાણતી હોય. મને તે | સૂમ બળોમાં એટલી બધી શ્રદ્ધા છે કે હું ગમે તે
સ્થળે, ગમે તેવા સંગેમાં એ બળને જ આધાર લે- 1 આ વાનું ઉચિત માનું છું. મારી કહેવાની મતલબ એજ [ છે કે આપણે સદ્દગુણના બળથી સંસારને જીતી લે | હું જોઈએ. આપણું ચારિત્ર્ય બળથીજ આપણુ પતિ
૧૯