________________
જન્સહક્ક છે, એમ અંત:કરણપૂર્વક માનતા ન થઈએ ત્યાં સુધી પુરૂષેના ઠરાવ, પાર્લામેંટના કાયદાઓ કે ધર્મોપદેશકોના હજારે ઉપદેશે શું કરી શકવાના હતા ? મારે ફરી ફરીથી તારા દિલ ઉપર જે એક વાત ઠસાવવાની છે તે માત્ર એટલી જ છે કે સખી! આપણે પોતે આપણું કર્તવ્યની સીમા નક્કી કરવી જોઈએ, આપણે પોતે આપણી સુખ અને ઉન્નતિની [ પાકી સડક તૈયાર કરવી જોઈએ. બીજા ઉપર આધાર રાખી બેસવું એ નકામું છે.
ખરૂં પૂછે તો બીજએ આપણું કલ્યાણ કરવા 5 જતાં ઉલટું અકલ્યાણ જ કરે છે એમ કહું તે અકદળાઈ જઈશ નહીં. હું તારી પાસે મારા હૃદયની ગૂઢ
વાતે જ ખુલ્લી કરું છું. મને આ દીર્ઘજીવનમાં વાં| ચન-મનન અને અનુભવથી જે કાંઈ પ્રાપ્ત થયું છે ! તેને સહેજ ભાગ તારી પાસે ની:સંકેચપણે રજુ કરવા માગું છું. હું કદાચ ભૂલતી પણ હઈશ પરંતુ | પ્રથમથી જ એમ માની લઈ મને અન્યાય ન આપીશ.
મારા પત્રો ઉપર સંપૂર્ણ વિચાર ચલાવજે અને પછી છે તેમાંની જે કોઈ વાત તને વાજબી લાગે તેને અમ
લમાં મુકી ઉજજવળ દ્રષ્ટાંત પુરૂં પાડજે. જીવનની - સાર્થકતા અને સફળતા પણ એજ છે. હા, પણ હું તે શું કહેતી હતી ? હું એમ કહેવા માગું છું કે સ્વાલંબન સિવાય બીજું બધું નકામું છે. બીજા આ છે
*
-
--
-
-કે