________________
થતી ગઈ કે જે હેને અથવા શાતાઓને માટે નિર તર સહન કરવાનું જ નિર્માયેલું ડાય, જેમને પરમા માની આવી સુંદર રાષ્ટિમાં પણ છેક પરવશ અને પછાત પડયા રહેવાનું સર્જાએલ હાય, અને જેમને બહુ બહુ તા “ નારી નર્કનું દ્વાર” કે ‘વિ મયુ’ ના નક્કી થઈ ગયેલાં-વજાલેપ સમાં શાસ્ત્રવાયા ઉપરાંત ભાગ્યેજ ખીજા ઉદાર ઉપદેો સાંભળવાને મળતાં ડાય, તેમને સ્વયં પ્રભુ પણ દીર્ઘાયુ તથા ખીજી આંતર્-સંપત્તિએ કેમ આપી શકે ? આ વિચાર વખત જતાં વધારે સ્પષ્ટ આકાર પામતા ગયા. પ્રસંગ
મળતા મેં તે વિચારેા, આ પુસ્તકમાં, સખી સાથેના પત્રવ્યવહાર રૂપે લિપિબદ્ધ કર્યો છે. મને કાઇ કાઇ સ્થળેથી એમ પણ કહેવામાં આવ્યું છે કે “સ્ત્રી-સ્વા પીનતાની તમારી હીમાયત જરા વધારે પડ્તી છે. ” હું તેના ઉત્તર આપવા ઇચ્છતા નથી. માત્ર એટલુ જ હીશ કે મ્હારી અસંખ્ય વ્હેના અને માતાઓની શારીરિક તેમજ નૈતિક નિળતાએ જ મને આ હિમાયત કરવાને પ્રેર્યાં છે. મારી દ્રષ્ટિ આગળ તેમના સંકુચિત અને રૂઢીબદ્ધ જીવના તર્યાં કરે છે. ગાવી સ્થિતિમાં હું તેમને આત્મખળ ખીલવવાનીહિમાયત સિવાય ખીજા પતિભક્તિ જેવા પ્રચલિત અને સ્વાર્થસૂચક સ ંદેશા માકલી, ક્ષણિક કીર્તિ મેળવવાનું સાહસ કેમ કરી શકું ? સુશીલ.