________________
૩૫૨
( [ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વારાધન... દશ પૂર્વથી જૂનવાળા આગમ વ્યવહારના અધિકારી નથી. પરંતુ શ્રી છતકપ ચૂર્ણિમાં આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
(૨) આમ-વદળિો છે, તે જ્ઞા-૪-મ-ગોહિણી રો-ર-નવ पुन्वी एए।
(પૃ. ૨) અથ– આગમવ્યવહારી છ જણાં છે. તે આ પ્રમાણે-કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની,. ચૌદપૂર્વ, દશપૂર્વી (અને) નવપૂવ.
[ એ જ રીતે “ગુરૂતત્વ વિનિશ્ચય'માં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ ફરમાવે છે કે
पच्चक्खागमसरिसो, होइ परोक्खागमो अ ववहारो; चउदस दस पुवीणं नवपुब्विय ગંધસ્થીળું | ૮ ||
टीका-परोक्षागमश्च व्यवहारः प्रत्यक्षागमसदृशः, श्रुताद्यतिशयलक्षणेन केनचित्साधर्येण चन्द्रमुखीत्यादाविवात्र सादृश्यव्यवहारात् । केषाम् ? इत्याह-चतुर्दशपूर्विणां दशपूर्विणां नवविकाणां च गन्धहस्तिसमानाम् ॥८॥
અથ–પરોક્ષાગમ એવો વ્યવહાર પણ પ્રત્યક્ષ આગમ સમાન છે. મૃત આદિના અતિશય સ્વરૂપ કેઈક સાધમ્મથી તેનામાં સાદણ્યનો વ્યવહાર કરાય છે. જેમ ચન્દ્રમુખી (વનિતા) આદિમાં (ચન્દ્રનું કંઈક અંશે આહલાદકત્વ આદિ સદશ્ય છે તેમ) કોને ? ( આ વ્યવહાર છે ?) તે અહી' કહે છે કેચૌદપૂવને, દશપૂવઓને અને ગધહસ્તિ સમાન નવપૂવઓને.
પ્ર. વૈદ્ય-કૃત એટલે શું ? ઉ૦ આ. શ્રી સાસૂ-નવપૂર્વાન્ત તે બધું મૃત.
[ પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. અત્રે નવપૂર્વાન્ત સુધી મૃત જણાવે છે. પરંતુ આપણે ઉપર જોઈ આવ્યા કે-શ્રી “જીતક૯૫ ચૂર્ણિ” અને “ગુરૂતત્વ વિનિશ્ચયના પાઠો બહુ સ્પષ્ટપણે નવપૂર્વ સુધીનાને આગમવ્યવહારી કહે છે અને તે પછી શ્રુતવ્યવહારીની વ્યાખ્યા કરતાં શ્રી ચૂર્ણિકાર મહાત્મા ફરમાવે છે કે___(२) सुय-ववहारो पुण अवसेस-पुव्वी एक्कारसंगिणो आकप्पववहारा अवसेससुए य अहिगय-सुत्तत्था सुय-ववहारिणो त्ति ।
અર્થવ્યુતવ્યવહાર તો બાકીના પૂર્વધરે (આઠ અને તેથી ધૂન પૂર્વને ધરનારા), અગિયાર અંગધારીઓ, યાવત ક૯૫વ્યવહારને ધરનારા અને બાકીના શ્રતના સૂત્ર અને અર્થને જેમણે જાણ્યા છે, તેમને હોય છે.
પ્રસ્તુત શ્રી “જતકલ્પચૂર્ણિ' ગ્રન્થમાં (શ્રી ચંદ્રસૂરિ વિરચિત) “ વિષમ પદ-વ્યાખ્યામાં (પૃ. ૩૩) “અવર પુવી' પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે-“અવરપુરથી ” “દત્તા
તાં થાવત્ ” એટલે કે શ્રુતવ્યવહારના અધિકારીઓમાંના અવશેષપૂર્વી; આઠ, સાત. આદિ એક કે અર્ધ પૂર્વત શ્રુતના ધરનારા જાણવા.
(પૃ. ૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org