________________
૨૦૮-મેં-૭ જિજ્ઞાસુઓની સગવડતા ખાતર અમે રજૂ કરેલા શ્રી દેવસુરપકનું અક્ષરશઃ અવતરણ અત્રે આપવામાં આવે છે. જે વાંચતાં પદકો કેટલા પદ્ધતિસર કરાતા હતા તેને ખ્યાલ આવશે. –સં.)
૭% નત્વા ભટ્ટારક શ્રી હીરવિજયસૂરીશ્વર પટ્ટાલંકારહાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વર ગુરુભ્ય નમ: સંવત ૧૬૭૭ વર્ષે વૈશાખ સુદિ ૭ બુધ પુષ્ય સાબલી નગરે શ્રી વિજયદેવસૂરિભિ લિખ્યતે અપરં ભટ્ટારક શ્રી આનંદવિમલસૂરિ ભ. શ્રી વિજયદાનસૂરિ ભ. શ્રી હીરવિજયસૂરિ, ભ. શ્રી વિજયસેનરિ પ્રમુખ સમસ્ત ગ૭નાયક પ્રસાદ કીધી જે સાધુ સાધ્વીની મર્યાદાના પટી તે મહિલા તથા નવ બેલ માહિલા કેતલા એક બોલ સંભારવા નિમિત્તિ લિખ્યા છે તે માટે તે બોલ તથા બીજાઈ જે મર્યાદાના બોલ તે સમસ્ત ગીતથિ તથા સાધુ સાધ્વી રૂડી પરિ પાલવા જે ન પાલઈ તેનિ યાચિત પ્રાયશ્ચિત્ત દેઈનિ મર્યાદા રૂડી પવઈ તિમ કરવું ૧ તથા માસકપની મર્યાદાઈ ગીતા િપાંગરવું અનિ વખાણનો વિધિ સચવાવો એ મર્યાદા આચાર્ય ઉપાધ્યાય ટાલી બીજઈ સમસ્ત યતી રૂડી પરિ પાલવી ૨ તથા સમસ્ત યતિઈ સર્વ માંડલિં આવવું અનિ બધાનું કારણ હોઈ તે પૂછયા વિના સર્વથા ન રહવું અનઈ દેહરાની સામગ્રી છતઈ દેવ જુહારવા દિનપ્રતિ સંભારીનિ સહી ૩ તથા છ ઘડી મધ્યે કુણિ બાહિર ન નિકલવું અનિ મેટિકઈ કારણિ પૂછિનિ જાવું. ૪ તથા ગ૭ બાહિરલા દર્શની સાથેિ કૃણિ ન બોલવું અનિ જરૂર કાંમિ ગુર્નાદિકનિં પૂછીનિં જિમ કહઈ તિમ કરવું છે. તથા વિહરવા જાતા બહિર જાતાં વાટિ કુણિ સર્વથા ન બોલવું કદાચિ બોલવાનું કાર્ય હોઈ તે એક પાસે ઉભા રહી નિ બોલવું. ૬. તથા પૂજ્યા વિના સર્વથા કુર્ણિ ન હીંડવું. ૭. તથા ઉઘાડઈ મુખિં સર્વથા કુણિ ન બોલવું. ૮. તથા દુ ખેય કમ્મફખયન કાઉસગ્ગ લેગસ્ટ ૧૫ ન કરવો. ૯. તથા પડિકમણું કર્યા પછી તિહાં જ ગણવૂ. પિરિસિ ભણાવ્યા પછી પોતાનિ ઠામિ જવું. ૧૦. તથા માન્ડની માંડલી બઈઠા વિના જ દ્રવ્ય ઉપરાંત ન લેવું કારર્ણિ પુર્વાદિકનિ પૂછિનિ કહઈ તિમ કરવું. ૧૧. તથા ઠાયા પછી ઈરછામ અણુસંઠિય પાઠ લગઈ પડિકમણામાંહિ ન બોલવું. ૧૨. તથા પંચપવી કુર્ણિ વસ્ત્ર ન વાં. ૧૩. તથા અહાર કરતાં કુણિ ન એલ. બોલવાનું કામ પડઈ તો કાલે કરી લેવું. ૧૪. તથા રાત્રિ સર્વથા પાણી ન રાખવું. બોધાદિકનિં કારણે વડાનિ પૂછી કહઈ તિમ કરવું. ૧૫. તથા નીવિયાતું ઘી ગુર્વાદિનિ દેખાડયા વિના કુર્ણિ ન લેવું. ગુર્વાદિકિ પણિ પરીક્ષા કરતાં સૂધું નીવિયાતું જાણઈ તો નવિયાતું લેવાની આજ્ઞા દેવી અન્યથા ન દેવી. ૧૬. તથા સાંઝનિં પડિકમણઈ તથા પ્રભાતિનિ પડિકમઈ નમુથુણ કહિયા પહિલા માંડલિં સાધુ સર્વઈ આવવું. ૧૭. તથા સાબૂઈ સર્વથા વસ્ત્ર ન ધોવાં. ૧૮. તથા પિતાની હીડિમાં જાવૂ પણિ પારકી હીડિમાં ન જવું કદાચિ ઔષધાદિક કારણ હોઈ તે હી ડિના ધણાનિ સાથિ તેડી નિ જાવું. ૧૯. તથા એક ગાથાદિક કાંઈ એક ભણવું ન ભણઈ તો શાકનો નિષેધ. ૨૦. તથા સંઘાડઈ પોતાના ગુરુનિ પૂછ્યા વિના બીજા સાથિં ન જાવું બીજઈ પણિ તેહના ગુરુનિં પૂછયા વિના સાથિં પારકો સંઘાડી ન તેડ. ૨૧. તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org