SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ " [ જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન... कार्या तथोत्तरा। श्रीमद्वीरस्य निर्वाणं कार्य लोकानुसारतः॥१॥” इति, यतस्त्रयोदश्यां द्वयोरपि तिथ्योः समाप्तत्वेन चतुर्दश्या अपि समाप्तिसूचकः स सूर्योदयः संपन्न एव, अथोत्तरा न ग्राह्येत्यत्रोत्तरार्द्धन हेतुमाह-'किं संबंधे 'त्यादि, संबन्धाभावेऽपि किंचित्कि लभ्यं लभ्यते ?, अपि तु न लभ्यते इत्यर्थः, चतुर्दश्याः संबन्धस्तु त्रयोदश्यामेव वर्त्तते, न पुनः पञ्चदश्यामपि, तत्र चतुर्दशीसंबन्धगन्धस्याप्यभावाद् , अत एव विधिप्रपायामपि " जया पखिआए पव्वतिही पडइ तया पुवतिही चेव घेत्तव्वा, न उत्तरा, तब्भोगगन्धस्सवि अभावाउ"त्ति, पतञ्च घुणाक्षरन्यायेन सम्यग् पतितम् , अन्यथा चर्तुमासकचतुर्दशीपाते पूर्णिमैव ग्राह्येत्यादि कथमवक्ष्यत् ?, लोकेऽपि भो देवदत्त ! यज्ञदत्तलभ्यं त्वं देहीति वक्तुमपि न शक्यते, तथात्वे च जगद्व्यवस्थाविप्लवः प्रसज्येतेति, अत एव “जइ तंमि दिणे चउद्दसी तो पखि चाउम्मासि वा, अह न तो देवसि चे 'त्यादि जिनवल्लमेन पौषधविधिप्रकरणे भणितं, किं च विधिप्रपायां चतुर्मासचतुर्दश्याः पाते पूर्णिमोक्ता, सांप्रतीनैस्तु चतुर्दशोमात्रस्थाने पूर्णिमामावास्यो गृह्यन्ते इति तच्चित्रं, तस्मादुत्तरत्र दिने क्षीणतिथेः સંવથામા વાત્ જ તિથિરુષં સ્ટમ્ય તિ થાર્થ . ૨૩ . ” [ગુ છુ. ૪૨, ૩] ૨. ઉપરની વૃત્તિમાં “જો તુયોપિ તિથ્થોઃ સમાતન ચતુર્વર મા સમાતિજૂદા ર સૂવઃ સંપ ઘણ” એટલે કે-“તેરશના દિવસમાં તેરશ અને ચૌદશ એ બને ય તિથિઓની સમાપ્તિ હેવાના કારણે, ચતુર્દશીને પણ સમાપ્તિસૂચક એ તે સૂર્યોદય પ્રાપ્ત થયો જ ”—આ પ્રમાણે જણાવીને, તેરશના દિવસના સૂર્યોદયને જેમ તેરશની સમાપ્તિસૂચક સૂર્યોદય માનવામાં આવ્યો છે, તેમ તે જ સૂર્યોદયને ચતુર્દશીના ક્ષયે ચતુર્દશીને પણ સમાપ્તિસૂચક સૂર્યોદય માનવામાં આવે છે. આ રીતિએ એક સૂર્યોદયને બે તિથિવાળે પણ ગણવામાં આવ્યું છે, એટલે જૈન શાસ્ત્રકારે હરેક સંયોગેમાં આરાધનના પ્રસંગોમાં પણ માત્ર એક જ તિથિને અહોરાત્રવ્યાપિની માને છે એવું છે જ નહિ. જૈન શાસ્ત્રકારે તે, જે દિવસે જેટલી તિથિઓ સમાપ્તિને પામેલી હોય, તે દિવસે તેટલી તિથિઓને આરાધનાદિના પ્રસંગમાં અહોરાત્રત્યાપિની માને છે. એમ હેવાના કારણે જ, શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ આદિ જૈન શાસ્ત્રોમાં બીજ આદિના ક્ષયે એકમ આદિને ચપદેશ પણ કરાય છે અને ચૂર્ણિ આદિ જૈન શાસ્ત્રોમાં આષાઢપૂર્ણિમાના ક્ષયે આષાઢપૂર્ણિમાનો વ્યપદેશ પણ કરાયો છે. આમ હેઈને, “વર્તમાન શ્રી દેવસૂર તપાગચ્છ સંઘ પણ એક દિવસથી બીજા દિવસ સુધીના સૂર્યોદયને પહેલાં સ્પર્શનારી તિથિને જ આખો દિવસ અહેરાત્ર સંબંધીની તિથિ ગણે છે.”—એવું આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે કહ્યું છે તે ખોટું છેઃ કારણ કે-શ્રી દેવસૂર તપાગચ્છ સંઘ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ આદિ, ચૂર્ણિ આદિ અને શ્રી પ્રવચનપરીક્ષા આદિ શાસ્ત્રગ્રન્થને માનનારે છે. આમ છતાં, જેઓ પિતાને શ્રી દેવસૂર તપાગચ્છ સંઘમાંના તરીકે માને છે, તેઓ જે જૈન શાસ્ત્રોની આ વાતને ન માનતા હોય અને એથી ઊલટી વાતને માનતા હોય, તે તેઓ “અજ્ઞાનપણે અથવા દુરાગ્રહથી ખેઠું માનનારા છે”—એમ કહેવાય અને એથી જ્યારે ગુણસંપન્ન સંઘની વિચારણા ચાલતી હોય, ત્યારે તેવાઓને તે વિચારણામાં સ્થાન મળી શકે જ નહિ. ક્ષય-પ્રસંગે એક દિવસે બે તિથિઓના આરાધક બની શકાય છેઃ ૧. ઉપર જણાવેલી બીનાઓથી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું “એટલે આરાધનામાં એક દિવસે બે તિથિ કે બે પર્વતિથિ કહેવી કે માનવી તે કઈ પણ પ્રકારે શાસ્ત્ર, પંચાંગ અને સા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy