________________
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]
૧૫૧ નન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી મહા સુદ ૩ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; મહા સુદ ૯ ભગવાન શ્રી અજિતનાથ સ્વામિજીના દીક્ષાકલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી મહા સુદ ૯ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; મહા સુદ ૧૨ ભગવાન શ્રી અભિનન્દન સ્વામિજીના દીક્ષા-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી મહા સુદ ૧૨ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; મહા વદ ૬ ભગવાન શ્રી સુપાર્શ્વનાથસ્વામિજીના કેવલજ્ઞાન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી મહા વદ ૬ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; મહા વદ ૯ ભગવાન શ્રી સુવિધિનાથસ્વામિજીના
ચ્યવન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી મહા વદ ૯ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિવૃદ્ધિ કરતા કે માનતા નથી; મહા વદ ૧૨ ભગવાન શ્રી શ્રેયાંસનાથસ્વામિજીના જન્મ-કલ્યાસુકને કારણે તથા ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામિજીને કેવલજ્ઞાન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી મહા વદ ૧૨ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; ફાગણ સુદ ૧૨ ભગવાન શ્રી મલિનાથસ્વામિજીના નિર્વાણ -કલ્યાણકને કારણે તથા ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામિજીના દીક્ષા-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી ફાગણ સુદ ૧૨ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિવૃદ્ધિ કરતા કે માનતા નથી; ચૈત્ર સુદ ૩ ભગવાન શ્રી કુંથુનાથસ્વામિજીના કેવલજ્ઞાન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી ચૈિત્ર સુદ ૩ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; ચૈત્ર સુદ ૯ ભગવાન શ્રી સુમતિનાથસ્વામિજીના નિર્વાણ-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણું, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપનકમાં પ્રાપ્ત થયેલી ચૈત્ર સુદ ૯ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; ચૈત્ર વદ ૬ભગવાન શ્રી શીતલનાથ સ્વામિછના ચ્યવન–કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી ચૈત્ર વદ ૬ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી, વૈશાખ સુદ ૯ ભગવાન શ્રી સુમતિનાથ સ્વામિજીના દીક્ષા-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી વૈશાખ સુદ ૯ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી, વૈશાખ સુદ ૧૨ ભગવાન શ્રી વિમલનાથસ્વામિજીના ચ્યવન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી વૈશાખ સુદ ૧૨ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; વૈશાખ વદ ૬ ભગવાન શ્રી શ્રેયાંસનાથસ્વામિજીના ચ્યવન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી વૈશાખ વદ ૬ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org