SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિએ કરેલું રવપક્ષનું સ્થાપન ] એટલે પતિથિની શરૂઆત જેમ સૂર્યના ઉદયથી વખતે બે સપ્તમી કે બે દશમી આદિ જ કરી જ થાય, તેમ તેની સમાપ્તિ પણ “અન્ય સૂર્યોદય- દેવાય તે પછી પર્વનન્તરપર્વથી પહેલાંની પર્વ થી અન્યતિથિની શરૂઆત થાય” ત્યારે જ થાય. તિથિ, તે પણ પર્વ રૂપજ હોવાથી તેની વૃદ્ધિ પર્વતિથિની કે પર્વનન્તર પર્વતિથિની-ટીપ્પન વખતે તેના પણ પણ થતા બે ઉદયમાંથી બીજા ણામાં હાનિ-વૃદ્ધિ હોય તે વખતે સૂર્યોદયને ઉદયને જ તે તિથિ માટે પ્રમાણભૂત ગણીને ઉત્સર્ગમાર્ગ અપદિત છે. એ વાત ઉપરના ચોથા તેને જ તે પર્વતિથિ તરીકે માની શકાય એ (ઈશ્ય ઉપર લખાયેલા ચેથા) મુદ્દાથી સિદ્ધ વાત કઈ વાતે અસંગત નથી. કરાઈ છે. એટલે તે ઉપરથી તેની વ્યવસ્થા અને તેથી “લી વ તથોરા” એ કરવાનું સમજી શકાય તેમ છે. શ્રીઉમાસ્વાતિજીના વચનને યાવર્તમતાધિ ૬. આચાર્ય શ્રીવિજયહીરસૂરિજી મહારાજ ! એ ન્યાય તે સ્થળે ફરીથી પણ લગાડ જ પડે અને આચાર્ય શ્રીવિજયસેનસૂરિજી મહારાજ | કે જેથી ઉદયની પણ વ્યવસ્થા બરાબર થાય. અષ્ટમી, એકાદશી, પૂર્ણિમા કે અમાવાસ્યાની વૃદ્ધિ | ૭. શ્રીઆવશ્યકચૂર્ણિ અને શ્રી વ્યવહારવખતે “જે કે ટીપણામાં પર્વતિથિની વૃદ્ધિ વખતે | વૃત્તિ આદિમાં “અષ્ટમી ચતુદર્શીચતુર્માસી–સવબંને દિવસ સૂર્યોદય હોય છે અને તેથી તે બંને ! ત્સરી અને જ્ઞાનપંચમીની પર્વતિથિએ સાધુઓ પર્વતિથિઓ ઉદયવાળી જ હોઈને ઔદયિકી ગણાય. ઉપવાસ વિગેરે ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે” છતાં અનુક્રમે ૨૫શ્રીહીરપ્રશ્નમાં અને શ્રીસેન- એમ જણાવે છે. પ્રશ્નમાં તે બંને પતિથિઓને ઉદયવાળી-ઔદયિકી છે તેમજ શ્રીવાર્થસૂત્રની લશ્રીહરિભદ્રસૂરિ ન ગણતાં ટીપણાની બીજા દિવસની પર્વતિથિને જ 1 જીની ટીકામાં તથા શ્રીસિદ્ધસેનસૂરિજીએ કરેલી તસ્વરૂપે ઉદયવાળી–ઔદયિકી ગણે છે. ૩૦ટીકામાંના પાઠથી તેમજ શ્રીઆવશ્યકચૂર્ણિમાં એટલે સ્પષ્ટ થાય છે કે અષ્ટમી એકાદશી કે | નિયમન વિજ દિલો એ પાઠથી એ વાત પૂર્ણિમા–અમાવાસ્યાને કારણભૂત ઉદય, માત્ર હેજે સમજાય તેવી છે કે-અષ્ટમી ચતુર્દશી બીજે દિવસે જ માન્યો હોવાથી તે તે પર્વતિથિના | ચતુર્માસી–સંવત્સરી અને પંચમી વિગેરે પર્વતિથિ- - બીજા દિવસને જ અષ્ટમી, એકાદશી કે પૂર્ણિમા, ઓની આરાધના સાધુઓને માટે ફરજીયાત છે અમાવાસ્યાના કારણભૂત સૂર્યોદયવાળો કહી શકાય. અને આઠમ ચતુર્દશી-પૂર્ણિમા અને અમાવા અર્થાત્ ટીપ્પણાની પહેલી આઠમ-અગી- મ્યાની આરાધના શ્રાવકને માટે ફરજીયાત છે. આરશ-પૂર્ણિમા કે અમાવાસ્યાએ તેની અપે- અને તેથી જ સંજ્ઞા નિયમિત કરવાની ક્ષાને સૂર્યોદય જ શ્રીહીરસૂરિજી મહારાજે અને વખતે કરતત્વતરંગિણકારે પ્રાયશ્ચિત્તવિવિપૌ૦ શ્રીસેનસૂરિજી મહારાજે ન માને એટલું જ ! એમ કહીને તે ફરજીયાત આરાધનાવાળી નિયનહિં પણ તે તે તિથિને તસ્વરૂપે ઔદયિકી જ મિત પર્વતિથિઓની સંજ્ઞાઓ ટીપ્પણની હાનિ ન ગણી. વખતે પણ કાયમ રાખવાનું જણાવ્યું છે. વસ્તુસ્થિતિ આમ જ છે તે ટીપણાની તેવી જેવી રીતે ફરજીઆત તિથિને માટે તેવું પર્વતિથિની વૃદ્ધિ વખતે તે પહેલી તિથિના દિવસે | ચપદેશવિધાન છે, તેવી રીતે મરજીયાત પર્વતિઉદયને આશ્રીને થતો અષ્ટમી આદિ કહેવાતી થિઓ કે જે કલ્યાણક વિગેરેની તિથિઓ છે, તેમાં વ્યવહાર થઈ શકેજ કેમ? નજ થઈ શકે, તે વ્યપદેશ ફેરવવાને પ્રસંગ હોય તે પણ તેને અને જ્યારે અષ્ટમી આદિ પર્વતિથિની વૃદ્ધિનું સ્પષ્ટ ઉલલેખ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy