SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન સૂરતપાગચ્છસંઘ, ટીપણામાં પૂર્ણિમા કે અમા- | જણાવેલું છે, તે ગ્રન્થમાં જણાવે છે કે- “તપવાસ્યાનો ક્ષય હોય ત્યારે જે તેરશનો ક્ષય | ગછવાળાઓ વડે વૃદ્ધિમાં એટલે પહેલી પૂનમ કરીને તેરશને દિવસે ચૌદશની સંજ્ઞા અને ચૌદશના | [કે અમાવાસ્યામાં ચતુર્દશીનું પાક્ષિક પ્રતિક્રમણ દિવસે પૂર્ણિમા કે અમાવાસ્યાની સંજ્ઞા રાખે છે | કરાય છે, આ શું?” તે કેઈપણ પ્રકારે ગેરવ્યાજબી કે નિર્મૂળ નથી. અર્થાત ૧૯૬૫ના વર્ષે પણ શ્રીતપાગચ્છ- . વર્તમાન શ્રીદેવસૂરતપાગચ્છના મુખ્ય નાયક | વાળાએ ટીપણાની પૂર્ણિમા (કે અમાવાસ્યા) ની શ્રીવિજયદેવસૂરિજી મહારાજના પિતાના પટ્ટક- | વૃદ્ધિની વખતે વૃદ્ધિતિથિ જે પહેલી પૂર્ણિમા (કે માના સ્પષ્ટ શબ્દથી જણાય છે કે–પૂર્ણિમા (કે | પહેલી અમાવાસ્યા) કહેવાય, તેજ દિવસે ચતુઅમાવાસ્યા) ની જ્યારે ટીપણામાં વૃદ્ધિ હોય | દેશીનું પાણીપર્વ કરતા હતા. એટલે કે ચતુર્દશીત્યારે ગુરૂને માનનારા અને સરળ મનુષ્યએ બે રૂપી પર્વની અનન્તર એવી પૂર્ણિમા [કે અમાતેરસે જ કરવી જોઈએ. અર્થાત્ ઉદયગત ચતુ. | વાસ્યા] જેવી પર્વનન્તર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ દૃશીને ઠેકાણે બીજી તેરશ લાવીને પહેલી પૂર્ણિમા | થાય ત્યારે જે વર્તમાન શ્રીદેવસૂરતપાગચ્છ (કે અમાવાસ્યા) ને દિવસે ચતુર્દશી કરવી. આ | સમગ્રપણે તેરશની હાનિ-વૃદ્ધિ કરે છે તે ગેરવસ્તુઓ જણાવનાર શ્રીદેવસૂરિજી મહારાજને પટ્ટક | વ્યાજબી કે નિર્મળ નથી.' ૧૮૯૫માં લખાયેલી પ્રત ઉપરથી” છપાયેલ | ૫ શ્રીવિચારસારપ્રકરણના કર્તા આ. શ્રી છે, છતાં તેનાથી જુની પ્રત પણ મળે છે. એટલે ! પ્રદ્યુમ્નસૂરિજી કે જે શ્રીવિધિકૌમુદી નામના શ્રીદેવસૂરતપાગચ્છશ્રીસંઘમાં સકળ સંઘ અખંડ- ગ્રન્થના કર્તા આચાર્યશ્રી રત્નશેખરસૂરિજીથી પણ પણે પૂર્ણિમા (કે અમાવાસ્યા)ની વૃદ્ધિ ચૌદશ પહેલાં થયેલા છે, તેમજ તેમના ગ્રન્થની શ્રીરત્નઅને પૂર્ણિમા (કે અમાવાસ્યા)ના જોડીયા પર્વને શેખરસૂરિજી સાક્ષી આપે છે, તેઓ શ્રીવિચારસારસાથે ઉભા રાખવા તેરસની જ વૃદ્ધિ કરે છે. પ્રકરણમાં પચ્ચકખાણ-પૂજા વિગેરેને માટે અષ્ટમી આ પૂર્ણિમા (કે અમાવાસ્યા) ની હાનિ અને | વિગેરે પતિથિઓ ઉદયવાળી લેવાનું કહે છે. વૃદ્ધિની જગે ઉપર બંને પર્વતિથિનું અખંડપણું તેમજ શ્રીરત્નશેખરસૂરિજી પિતાના વિધિઅને અનન્તરપણું જાળવવાની એ પણ જરૂર છે | કૌમુદી નામના અતિથિ એમ કહીને પર્વતિથિકે “શ્રાવકેની “પૌષધ” નામની પડિમાને અંગે ની આરાધના માટે પર્વતિથિનું પ્રકરણ શરૂ કરતાં ૧૮ શ્રીપ્રવચનસારે દ્વાર,આચારમય સામાચારી! માતા પ્રત્યાનરાય યા ચાર તા પ્રમા અને શ્રીસેનપ્રશ્નમાં મુખ્યત્વે તે બંને દિવસોના એમ કહેવાવડે પ્રત્યાખ્યાનના આરંભ ]ના લાગ2 બે ઉપવાસરૂપી છઠ્ઠ કરવાનું જે વિધાન વખતથી–એટલે સૂર્યોદયથી તિથિની શરૂઆત જણાવેલું છે તે વિધાન, “એવા વખતે તેરસને હોવાનું જણાવે છે. ક્ષય કે બે તેરસે કરવામાં ન આવે તો” જાળ- વળી આશ્રીતત્ત્વતરંગિણીમાં સાક્ષી તરીકે વવાનું બની શકે જ નહિ.” | આપેલી બે ગાથાઓ કે જે તત્વતરંગિણીકારના વળી ખરતરગચ્છના ગુણવિજયનામના મહા-! સમય કરતાં પણ પહેલાની છે, તે ગાથામાં પણ શયે સ. ૧૯૬૫માં કરેલ “ઉત્સુત્રખંડન” | સૂર્યના ઉદયને પામનારી તિથિને પ્રમાણ જણાવે નામને ગ્રન્થ કે જે મુદ્રિત છે, અને જેની મૂળ છે એટલે એ બધા લેખેથી નક્કી થાય છે કેપ્રતિ પણ સુરતના ખરતના શ્રીજિનદત્તજ્ઞાન- [પર્વતિથિની હાનિ-વૃદ્ધિના પ્રસંગ સિવાય) ડારમાં ૧૬૬૫ ની એટલે કે મૂળકર્તાની હોવાનું પર્વતિથિની શરૂઆત, સૂર્યના ઉદયથીજ આરંભાય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy