SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ .લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ]. પારાશર સ્મૃતિ વિગેરેમાં પણ કહ્યું છે કે) | સમજી શકે. કારણ કે આ સમર્થ વિધાન નથી. સૂર્યના ઉદયની વખતે થેડી પણ જે તિથિ હોય | પર્વતિથિની હાનિ વખતે સપ્તમી આદિને જ પર્વતે આખી છે, એમ માનવું (કારણ કે) ઉદય વિ-| તિથિ એટલે અષ્ટમી આદિ કહેવી પડે, અને નાની ઘણી હોય તે પણ તે આખી મનાય નહિ. આરાધવી પડે. તેમજ પર્વતિથિની વૃદ્ધિની વખતે (આ પાઠ પણ સૂર્યના ઉદયની વખતની તિથિને બીજા દિવસની તિથિનેજ પર્વતિથિ તરીકે કહેવી ચોવીસે કલાક એટલે “સંપૂર્ણ તિથિ” માનવાનું ! અને માનવી પડે. એટલે માત્ર આ અર્ધાકકહે છે તેથી “સાતમ આઠમ ભેળા ” વિગેરે કહે- | નેજ અર્થ વિચારવાથી એ વર્ગની આખી માન્યનાર શાસ્ત્રથી વિરૂદ્ધ કરે છે. (ઉપર સૂર્યોદયના તાની ઈમારત જમીનદોસ્ત થઈ જાય છે. અને અનુસારેજ ચોવીસે કલાક પર્વતિથિ માનવાનું જ-| તેથીજ એ વર્ગે પિતાના મુદ્દાના નિરૂપણમાં અણાવ્યું તે પર્વતિથિના ક્ષયની વખતે અસંભવિત | પ્રકૃત અને અપૂર્ણ પાઠ આપીને ભરમાવવાને પ્રછે, અને ટીપ્પણમાં આવતી પર્વતિથિની વૃદ્ધિ યત્ન કર્યો છે.) વખતે અતિ પ્રસક્ત છે, કેમકે ક્ષયની વખતે સૂ| એ વર્ગે પિતાના સ્પષ્ટીકરણમાં આવી રીતે દયવાળી તિથિ મળે નહિ, અને વૃદ્ધિની વખતે રજુ કરેલ પાઠ-૨ આ બે સૂર્યોદયવાળી પર્વતિથિ મળે. અર્થાત્ તેવી વ- [ મફીત્યા કશ્ચિદ્ર ત્રીજા સ્થાતિખતે એટલે પર્વતિથિની હાનિ-વૃદ્ધિ વખતે આ માન્યાશાખmલિતિથિક્ષ સત્તાવિ - લક્ષણ વ્યર્થ થાય છે.) चीना तिथिः चतुर्दशीक्षये चोत्तरा पञ्चदशी ग्राह्येચાલુ ચર્ચા પર્વતિથિની હાનિ-વૃદ્ધિ વખતે | ચેપમધેન તન્યાયમનુતિ તવાધિષ્ટાત્યોકઈ તિથિ કહેવી અને માનવી એ વિષયની હે | રાદ્ધમાદ] “નમરિ' શીખામ ક્ષિ-વહુવાથી તે હાનિ-વૃદ્ધિના વિષયમાં અપદિત (બા- વા दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य तत्र तद्भो. | गगन्धस्याप्यसंभवात्, ધિત) થયેલા ગ્રન્થને આગળ કરે, ને તે તેજ "" | (છી તવંત જિળ. વૃષ્ટ-૩) ઠેકાણે રહેલા હાનિ-વૃદ્ધિના પ્રસંગોમાં ઉપયોગી ! એ વર્ગે પાઠનો અર્થ આપે નથી તેથી એ પાઠને જતો કરવો એ કેવી સમજણનું કાર્ય ગણાય?| વર્ગે રજુ કરેલ પાઠને શુદ્ધ અર્થ = અમો આશ્રી ઉમાસ્વાતિ વાચકનો પ્રૉષ આવી રીતે | પીએ છીએ. પાઠ રને અર્થ (પર્વતિથિની હાનિ-વૃદ્ધિ વખતે ઉપયોગી થનારો) [ હવે (પર્વતિથિના ક્ષયે પહેલાંની તિથિને સંભળાય છે. પર્વતિથિ કરવી.) એમ અંગીકાર કરીને પણ કઈક (૫તિથિના) ક્ષયની વખતે (પર્વતિથિપણે) [ ભ્રમથી કે પિતાની બુદ્ધિમંદતાથી આઠમ આદિના પહેલાની તિથિ કરવી. (તથા) તિથિની વૃદ્ધિ વખતે ક્ષયે તે સાતમઆદિને આઠમઆદિ રૂપે બનાવે (પર્વતિથિપણે) બીજી તિથિ કરવી અને શ્રી મહા- | છે. પરંતુ ચૌદશના ક્ષયની વખતે પફખી તરીકે વીર મહારાજના જ્ઞાન નિર્વાણ મહોત્સવ તે | પૂનમ લેવી, એમ કહીને અર્ધજરતીય ન્યાયને લેકેને અનુસરીને અહિં જૈન શાસનમાં કર. | અનુસરે છે. તેવાને આશ્રીને ઉત્તરાર્ધ કહે છે – (આવી રીતે પર્વતિથિના હાનિ-વૃદ્ધિ પ્રસંગમાં “ક્ષય પામેલી પણ ક્ષય પામેલી પણ પાક્ષિક વિધાયક અને નિયામક તરીકે આપેલો આ “ | (ચતુર્દશી) પૂનમને દિવસે કરવી તે પ્રમાણિક નથી. પૂર્વ'ને પ્રઘેષ એ વર્ગ તરફથી કેમ આપવામાં ત્યાં (પૂનમના દિવસે) તે (ચૌદશ)ના ભેગની આવ્યો નહિ? તેનું કારણ વાચક વર્ગ તે હેજે | ગંધને પણ અસંભવ હોવાથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy