________________
મેઘકુમારે સસલાની રક્ષા શુભ પ્રણિધાનપૂર્વક કરી તેથી તીવ્ર રસવાળુ કર્મ બંધાયુ જેનાથી શ્રેણિકરાજાના પુત્ર તરીકે જન્મ મળ્યો. પહેલા ભવે માત્ર સસલાની દયા પ્રણિધાનપૂર્વક પાળી તો આ ભવે છયે કાયના જીવોની દયાનો ધર્મ અનુબંધથી મળ્યો.
રત્નકણિકા સૂર્યનાં કિરણો દોરી શકાય પણ તેમાંથી તેજ ન પ્રગટે, તેમ ત્યાગની નકલ કરી શકાય પણ તેમાંથી વૈરાગ્યનું માધુર્ય ન પ્રગટે.
જગતમાં પદ મળે એટલે મદ આવે છે. .
આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવા જ્ઞાન કરતાં પણ સમર્પણનું મહત્વ વધુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org