SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર તીરથની. ૧ આશાતના કરતા થકા ધનહાણી, ભૂખ્યા ન મળે અન્નપાણી, કાયા વળી વેગે ભરાણી, આ ભવમાં એમ. તીરથની ૨ પરભવ પરમાધામીને વશ પડશે, વિતરણ નદીમાં ભળશે અગ્નિને કુડે બળશે, નહીં શરણું કાય. તીરથની ૩ ઉત એ ઢાળની આઠ ગાથાઓમાંથી ત્રણ જ ગાથા અહીં જણાવી છે. તેને અર્થ આ શત્રુંજય મહાતીર્થની આશાતના ન કરીએ. ધૂપઘટા સાથે થાનઘટાને જોડીએ તે આ સંસારને તરી જઈએ. ૧ તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય, ભૂખ્યા હોવા છતાં અન્ન-પાણી ન મળે, શરીર રોગથી વ્યાપ્ત થાય, આ ભવમાં એવી સ્થિતિ પ્રાપ્ત થાય. ૨ તીર્થની આશાતના કરનાર છે પરભવમાં પરમાધામીને વશ પડે, તેઓ વૈતરણી નદીમાં વહેવરાવે, અગ્નિકુંડમાં બાળે. ત્યાં તે અને કોઈ શરણભૂત નથી. ૩ અરે ! તીર્થ આશાતના કરવાથી કેવાં માઠાં ફળ-દુખ લેવધા પડે છે, આ ભવમાં અને પરભવમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy