SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૫] સારાંશ એ છે કે હે પ્રાણિઓ! તમે અન્ય સ્થાને પાપ કર્યું હશે તે પણ પવિત્ર તીર્થસ્થાનમાં જવાથી તેનો નાશ થશે, પરંતુ તમે તીર્થસ્થાનમાં આવીને જો પાપ કર્યું કે પાપની પ્રવૃત્તિઓ ચાલુ રાખી તે સમજી રાખશે કે એ પાપ વજના લેપ જેવું થઈ જશે. તેનાં કટુ ફળો તમારે ભેગવવાં જ પડશે. રિલ) તીર્થ આશાતને ન કરવી – તીર્થયાત્રા કરવા આવેલા યાત્રિકોએ તીર્થસ્થાનમાં જિનમંદિરાદિકમાં કોઈ પણ પ્રકારની આશાતના કરવી નહીં, અંશ માત્ર પણ તીર્થ આશાતના ન થઈ જાય એને સંપૂર્ણ ખ્યાલ રાખવું જોઈએ. નહીંતર આશાતના દ્વારા પાપકર્મ બંધાતાં તેનાં માઠાં ફળ આ ભવમાં અને પરભવમાં પણ ભોગવવાં પડે છે. તે અંગે પંડિત શ્રી વીરવિજયજી મહારાજે નવાણું પ્રકારી પૂજાની ૧૧ મી ઢાળમાં તીર્થની આશાતના - સમ્મામાં કહ્યું છે કેઆ જ તાળ % [વર કુંવરની વાતડી કેને કહીએ.એ દેશીમાં.] તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy