SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગંભીર ભાવાર્યા ગીત સ્તવને વગેરે બીજાને વ્યાઘાત ન થાય તે રીતે મધુર સ્વરે બેલવા જોઈએ. તાલ અને લય પૂર્વક વાજિંત્ર વગાડવા જોઈએ. જેથી સાંભળનારને પણ ઘણે જ આનંદ આવે અને તેના ભાવમાં અભિવૃદ્ધિ થયા કરે. છ કર્તવ્ય પૈકી એ ગીત-વાજિંત્રી શું કર્તવ્ય છે. (૫) સ્તુતિ-સ્તોત્ર-તીર્થયાત્રા કરનાર યાત્રિક પુરુષે જિનમંદિરમાં જિનબિંબની જમણી તરફના વિભાગમાં અને યાત્રિક સ્ત્રીએ ડાબી તરફના વિભાગમાં રહીને મસ્તક નમા વવા પૂર્વક અંજવી જેડી, સારગર્ભિત સુંદર સ્તુતિ-પતેત્રે વડે કરીને શ્રી જિનેન્દ્રદેવની ભક્તિ ભાવેલ્લાસ પૂર્વક કરવી જોઈએ. પ્રભુની સાથે તન્મયતા-તલ્લીનતા થવી જોઈએ. એ હતુતિ-તેત્રમાં પ્રભુની પ્રાર્થના હૈય, પ્રભુના ગીતગાને હોય કે પિતાના આત્માની નિંદા હૈય, તેને ખ્યાલ રાખવું જોઈએ, જેને રાગ, પદ્ધતિ કે ઢબ બરાબર ન હેય તેણે અત્યંત ધીમે સ્વરે સ્તુતિ-સતાવાદિ બલવાં જોઈએ. અન્યના મધુર અને ભાવભર્યા કંઠે બોલાતાં-ગવાતાં - સ્તુતિ-પતેત્રાદિને સાંભળવાથી જે આપણા ભાવને ઉત્કર્ષ થતે હેય તે આપણે આપણા બેસુરા અને ભાવ રહિત ઉચે સ્વર બેલવા કે ગાવાના આગ્રહને તિલાંજલિ - દેવી જોઈએ. અંતરને ભાસ્કર્ષ પરમાત્મા સુધી પહેચે છે એ વાતનું સમરણ અહર્નિશ રહેવું જોઈએ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy