SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આદ્ય સ્થાપક શ્રી તીર્થકર ભગવતે-જિનેશ્વર દેવે જ છે. (૨) તીર્થ એટલે શું ? તીર્થ એટલે શું? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં મહાપુરુષોએ 'तित्थ पुण चाउवण्णे समणसंधे पढमगणहरे वा।' –તીર્થ એટલે ચાતુર્વણું શમણુસંઘ કે પ્રથમ ગણધર, શ્રમણ સંઘ એટલે શ્રમણ પ્રધાન સંઘ અર્થાત જેમાં શ્રમણની પ્રધાનતા-મુખ્યતા છે એ સંધ. તેના શ્રમણ-સાધુ શ્રમણ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એવા ચાર પ્રકાર છે તે રૂપ ચતુર્વિધ સંઘ છે. શમણપ્રધાન ચતુર્વિધ સંઘને તીર્થ ગણવાનું કારણ એ છે કે તેના પ્રશસ્ત આલંબનથી ભવ્યાત્માઓ ભવસિધુ તરવાને સમર્થ બને છે. અર્થાત્ સંસારસાગર તરી જાય છે. પ્રથમ ગણધરને તીર્થ કહેવાનું કારણ એ છે કે શ્રી તીર્થકર ભગવંતની શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરા એ તીર્થથી ચાલે છે, અને તેના વડે સર્વત્ર ધર્મને વ્યવસ્થિત પ્રચાર થઈ શકે છે. આથી સંસારી જીને-મનુષ્યોને સંસાર સાગર તરવાનું સુંદર સાધન પ્રાપ્ત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy