SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સવ મંદિરમાં સગી દર રચવામાં આવી. ઓળીને નવે દિવસ શ્રી શ્રીપાળચરિત્ર શ્રવણને લાભ પ્રવક્તા પુત્ર મુનિરાજ શ્રી વિકાસ વિજયજી મ. દ્વારા શ્રીસંઘને મળે. તેમાં આને શુદ દશમે પૂર આ મ શ્રીને વંદનાથે આવેલા સંઘવી જૌહરીલાલ પુખરાજજી પટવા જતારણવાળાએ વ્યાખ્યાનમાં લાડવાની પ્રભાવના કરી. શ્રમણ સમુદાયમાં થયેલ તપ તથા ગની આરાધના. [૧] પૂ આ શ્રીમદ્ વિજ્યસુશીલસૂરીશ્વરજી મ. શ્રીએ ચાતુર્માસ દરમ્યાનમાં શ્રી વર્ધમાન તપની ૩૫-૩૧મી એળી કરી. [ 2 ] ૫૦ મુનિરાજ શ્રી વિકાશવિજયજી મ. તથા ૫૦ મુનિરાજ શ્રી મનેહરવિજયજી મ. બન્નેએ કરેલ પૂ શ્રી ભગવતીજી સૂત્રના ગ. [૩] પ૦ મુશ્રી અભયશેખરવિજયજી મહારાજે કરેલા પૂ શ્રી ઠાણાંગ અને પૂ૦ શ્રી સુગડાંગ એ બન્ને આ સૂત્રના યોગ. [૪] પૂ. મુત્ર શ્રી શાલિભદ્રવિજયજી મહારાજે કરેલ શ્રી વર્ધમાનતપની ૧૧ મી ઓળી. [ પ ] ૫૦ મુશ્રી શ્રમણક૫વિજયજી મહારાજે કરેલ પૂરા શ્રી ઉત્તરાધ્યયન અને ૫૦ શ્રી આચારાંગ એ બને સૂત્રને વેગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy