SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૬ ] કીર્ત્તિવિજય ઉવજ્ઝાયના એ, વિનય કહે કર જોડ; સફળ હાો મુજ વિનતિ, જિનસેવાના કેડ. ૧૨ એજ વાતનુ' સમથન કરતાં આ. શ્રીજ્ઞાનવિમલસૂરિજી મહારાજ પણ ચૈત્યવદનમાં જણાવે છે કે જિનવર ભિખને પૂજતાં, હાય શતણુ પુણ્ય; સહસ્રગુણ ફળ ચ'ને, જે લેપે તે અન્ય. ૧ લાખશુશું ફળ કુસમની, માળા પહેરાવે; અન’તગુણુ ફળ તેથી, ગીતગાન કરાવે. ૨ તીથ’કર પદવી વરે, જિનપૂજાથી જવ; પ્રીતિ-શક્તિપણે કરી, સ્થિરતાપણે અતીવ 3 જિનપડિમા જિન સારીખી, સિદ્ધાંત ભાખી, નિક્ષેપા સહુ સામિા, થાપના તિમ દાખી. ૪ ત્રણ કાળ ત્રિભુવનમાંહી, કરે તે પૂજન જેહ; દરિશન કૈરુ' ખીજ છે, એહમાં નહીં સદૈતુ જ્ઞાનવિમલ પ્રભુ તેને, હાય સદા સુપ્રસન્ન; એહિ જ જીવિત ફળ જાણી જે, તેહી જ વિજન ધન્ન. ૬ [૩૦] તીર્થં અને તીર્થયાત્રા સમ્બન્ધી લેાકેા LEDANE તીય અને તીથ યાત્રા સમ્બન્ધી શ્લેકા નીચે પ્રમાણે છે, (1) " दाहोपशमस्तृष्णा- विच्छेदः क्षालनं मलस्य यतः अर्थैस्तिसृभिर्बद्धं तत एव द्रव्यतस्तीर्थम् ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy