SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા સારંગદેવના મંત્રીએ સંઘપતિ ઝાંઝણશાની પાસે આવીને કહ્યું કે-મંત્રીશ્વર ! મહારાજા આપને આમંત્રણ આપે છે કે આપના શ્રી સંઘમાંથી જે આપને એગ્ય લાગે એવા તે બે-પાંચ હજાર સારા સારા માણસની સાથે આ૫. રાજમહેલમાં જમવા માટે પધારે. સારંગદેવના મંત્રીની વાત સાંભળી સંઘપતિ ઝાંઝણશાએ હિમતવદને કહ્યું. મંત્રીશ્વર! મહારાજાનું આમંત્રણ મારે શિરોમાન્ય છે. પરંતુ હું આ રીતે આવી ન શકું. કારણ કે– " इमे साधर्मिकाः सर्वे, लोका में बान्धवाधिकाः । माननीयाः पूजनीयाः, सङ्घ कष्टेन मीलिताः ॥" અહીં સંઘમાં એકત્રિત થયેલા આ સર્વે સાધર્મિક મારે મન તે બધુથી પણ અધિક પ્રિય છે. માનનીય છે અને પૂજનીય છે. એક પણ સાધર્મિકને છોડીને હું જમવા નહિ જ આવી શકું. મહારાજા સારંગદેવે બે ત્રણ વખત આમંત્રણ મોકલવા , છતાં પણ સંઘપતિએ ના જ કહી ત્યારે ચોથીવાર ખુદ મહારાજા સારંગદેવ આમંત્રણ આપવા આવ્યા. ' મહારાજાને મંત્રીશ્વર સંઘપતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મહારાજા ! સંઘમાં આવેલા સર્વ સાધર્મિકોને આપ - જમવા માટે આમંત્રણ આપી શકતા હોય તે જ હું આવી શકું નહીંતર નહીં જ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy