________________
૧૬૪
જૈન ઈતિહાસ પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં જઈ સૂરિમંત્રનો જાપ કરવા લાગ્યા. તે જાપના પ્રભાવથી દશ પહોર ગયા બાદ સર્વ શરીરમાં પ્રગટેલું વિષ મુખ દ્વારા વાઈ ગયું. પ્રભાતે સર્વ લોકોએ તેમનું તે આશ્ચર્ય જોઈ મહોત્સવ કર્યો, તથા ચૂણા આદિ શ્રાવકોએ ચતુર્થવ્રત આદિ તેમની પાસેથી ગ્રહણ કર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org