________________
અસ્થાને ન જ ગણાય.
* મોટા શહેરોમાં જગ્યાની અગવડતા અથવા દૂરત્વના કારણે એકાદ બંગલા, મકાન, ફ્લેટમાં પણ નાના પાયે માતૃભવનનો વિચાર અમલમાં મૂકી શકાય.
* નિંદા, ઇર્ષ્યા, અહંકાર, હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મ જેવા નકારાત્મક વૃત્તિવલણો સંદતર અભાવમાં કેટલો સત્વશાળી વિકાસ થઈ શકે છે કોઈ આત્માનો, તેનો પુરાવો તો એકાદ દસકા પછી જ આપી શકાય, પણ નવ મહિનાની એક નવતર અનુભૂતિ કરશે દુર્ભાવ-દુર્ગતિને સુદૂર.
લાવવા જ્ઞાન - કર્મ - ભક્તિયોગનું પૂર,
માતૃભવન ગર્ભસંસ્કાર સિંચનમાં વસીએ શીધ્ર જરૂર!
નવ્ય આત્માને આ પૃથ્વીના પાટલે આવકારી - વધાવવાના
આ પુનિત અવસરે આવો, આ પુરુષાર્થયજ્ઞમાં ભાવના સમિધ પૂરીએ.
-શ્રી ભારતીબેન શાહ(રાજકોટ)
ZE-SIZ eisa
L
eation International
For Personal & Private Use Only
www.j
939