SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્થાને ન જ ગણાય. * મોટા શહેરોમાં જગ્યાની અગવડતા અથવા દૂરત્વના કારણે એકાદ બંગલા, મકાન, ફ્લેટમાં પણ નાના પાયે માતૃભવનનો વિચાર અમલમાં મૂકી શકાય. * નિંદા, ઇર્ષ્યા, અહંકાર, હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મ જેવા નકારાત્મક વૃત્તિવલણો સંદતર અભાવમાં કેટલો સત્વશાળી વિકાસ થઈ શકે છે કોઈ આત્માનો, તેનો પુરાવો તો એકાદ દસકા પછી જ આપી શકાય, પણ નવ મહિનાની એક નવતર અનુભૂતિ કરશે દુર્ભાવ-દુર્ગતિને સુદૂર. લાવવા જ્ઞાન - કર્મ - ભક્તિયોગનું પૂર, માતૃભવન ગર્ભસંસ્કાર સિંચનમાં વસીએ શીધ્ર જરૂર! નવ્ય આત્માને આ પૃથ્વીના પાટલે આવકારી - વધાવવાના આ પુનિત અવસરે આવો, આ પુરુષાર્થયજ્ઞમાં ભાવના સમિધ પૂરીએ. -શ્રી ભારતીબેન શાહ(રાજકોટ) ZE-SIZ eisa L eation International For Personal & Private Use Only www.j 939
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy