________________
હસ
ફિલોસોફીને અર્થ થાય છે : “જ્ઞાન ઉપર પ્રેમ.' ફિલો” (philo) એટલે પ્રેમ. અને “સોફિયા' (sophia) એટલે જ્ઞાન - ડહાપણ. પણ પૂર્વ તરફના દેશોમાં ફિલસૂફીને માટે “દર્શન વપરાય છે તેને એ અર્થ લાગુ પડી શકે નહિ. ‘દર્શન’ એટલે સમગ્ર (વિશ્વ) તરફ જોવાની દષ્ટિ. એની સરખામણીમાં ફિલોસોફી બહુ કઠણ – કઠોર શબ્દ છે,
પિતાના પુસ્તક “ડેસ્ટિની ઑફ ધ માઈન્ડ'માં હેસ “ફિસો' નહિ પણ ફિલેસિયા' શબ્દ વાપરે છે. તેમાં “ફિલો” એટલે પ્રેમ એ જ અર્થ છે, પરંતુ “એસિયા” એટલે સત્ય એવો અર્થ થાય છે - અર્થાત્ જે સાચું છે – અંતિમ સત્ય કે તત્ત્વ છે. તે “ ફિલોસા અર્થ જ્ઞાન કે ડહાપણ ઉપર પ્રેમ એવો નહિ, પણ જે સત્ય છેસાચું છે તેના ઉપર પ્રેમ, એ થાય. ભલે પછી તે સત્ય છે ઊતરી જાય તેવું (palatable) સ્વાદુ હેય કે કડવું હોય.
જે પુસ્તકે એ પૂર્વ(ના દેશો) અને પશ્ચિમના દેશોને એકબીજાની વધુ નજીક આણ્યા છે તેમાંનું આ એક પુસ્તક છે, પરંતુ થોડાક નજીક આયા છે એટલું જ. પુસ્તકો એથી વધુ કંઈ કરી ન શકે. ખરેખર મિલન થવા માટે તો માણસ જોઈએ, પુસ્તક નહીં અને હે એ માણસ ન હતો. તેનું પુસ્તક સુંદર છે, પણ તે પોતે એક સામાન્ય માનવી છે. સાચું મિલન થવા માટે તે બુદ્ધ જોઈએ, બોધિ ધર્મ જોઈએ, જિસસ જોઈએ, મહંમદ જોઈએ, અથવા બાલ છે. (Baal Sham) જોઈએ. ટૂંકમાં કહીએ તો ધ્યાન જોઈએ. પરંતુ હસે કદી ધ્યાન કર્યું હોય એમ હું માનતો નથી. તે એકાગ્ર બન્યો હશે. જર્મન “કૉન્સેન્ટેશન” (એકાગ્રતા) થી ખૂબ માહિતગાર હોય
૪. છ ફિલસૂફીઓને “ષટ દફન” નામ અપાયું છેઃ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાં. - એ છે પ્રખ્યાત ભારતીય દફને – ફિલસૂફ ના સિદ્ધાંત – છે. - સં.
4. may have concentrated.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org