SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ .. ઘર દેરાસરની વિધિ... ૧) સંઘ દેરાસરનું મુખ ખાસ કરીને પૂર્વ અથવા ઉત્તર સન્મુખ હોય છે, પરંતુ ઘર દેરાસરમાં પ્રભુનું મુખ પશ્ચિમ અથવા દક્ષિણાભિમુખ જોઇએ. કારણકે એમાં પૂજા કરનારનું મુખ ફરજિયાત પૂર્વ અથવા ઉત્તર સન્મુખ જોઇએ • પશ્ચિમ દિશામાં મોટું રાખીને પૂજા કરવાથી ૪ થી પીઢી નષ્ટ થાય. • દક્ષિણ દિશામાં મોટું રાખીને પૂજા કરવાથી સંતતિ વધે નહિ. • અગ્નિકોણ દિશામાં મોટું રાખીને પૂજા કરવાથી ધન હાનિ. • વાયવ્ય કોણ દિશામાં મોટું રાખીને પૂજા કરવાથી સંતતિ હાનિ • નૈઋત્ય કોણ દિશામાં મોટું રાખીને પૂજા કરવાથી કુલ ક્ષય. • ઈશાન કોણ દિશામાં મોટું રાખીને પૂજા કરવાથી સંતતિ ક્ષય. ઉત્તર વાયવ્ય ઈશન્ય પશ્ચિમ - પૂર્વ મૈત્ય | આગ્નેય દક્ષિણ .. ઘર દેરાસર માટે કેટલીક સમજણ... ૧) મુખ્યત્વે અંજનશલાકાવાળા ભગવાન ઘર દેરાસરમાં રાખવા જોઇએ જેમ યંત્ર શક્તિથી લોઢુ રોબર્ટ બનીને કામ કરે છે. તેમ મંત્ર શક્તિથી બિંબ પરમાત્મા બને છે. અંજનશલાકા મહાપવિત્ર વિધાન છે, એ વખતે પ૬ દિકકુમારી આદિની સ્થાપના, મંત્રોચ્ચારો સાથે થતી હોય છે. (તે સિવાય માત્ર નાટક રૂપે રજુઆત યોગ્ય ન ગણાય.) ૨) અંજનશલાકાના ભગા રાખીએ તો રોજ પૂજા સેવા, આરતી જરૂરી છે. જ્યાં ભગ. રાખેલ હોય ત્યાં ટેરેશમાં કોઇના પણ પગ ન આવે તે માટે ઇંટનું સૂપ (ઘુંમટ) જેવું બનાવવું જોઇએ. M. C. આદિનું પાલન થવું જોઇએ. ગુડનાઈટ . ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005647
Book TitleGood Night
Original Sutra AuthorN/A
AuthorRashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy