________________
-: શાશ્ર્વત ગિરિ મહિમા :
Jain Education International
•OMES
શાશ્વતગિરિ મહિમા
એક દિવસ શ્રી હેમસૂરિ મહારાજ કુમારપાળ ભૂપાળ અને સકળ સભાસમક્ષ ભવ્યજીવને હિતકારી અમૃતસમ અતિઉપકારી મધુર દેશના આપતા હતા અને શાંત ચિત્તથી સર્વ શ્રોતાઓ પવિત્ર રસનું પાન કરતા હતા જેમાં સૂરિ મહારાજાએ જણાવ્યું કે- “જો પૂર્વની પુન્યાઇ હોય અને
For Personal & Private Use Only
www.jainelibrary.org