SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીયા ગીતાર્થ ગંગાનું મુખ્ય લક્ષ્ય તો જિનાગમોના આધારે, યોગમાર્ગની સાધનાનો પ્રારંભ કરવા કે આગળ ધપવા માટે સાધક આત્માએ અવશ્યમેવ જાણવા યોગ્ય મુખ્ય ૧૦૮ વિષયો અને ગૌણ ૮ થી ૧૦ હજાર વિષયોનું અનેકાનેક મહાપુરૂષો રચિત ૧૦૦૦ જેટલા ગ્રંથોમાંથી સંદર્ભે એકઠા કરી લોકભોગ્ય શૈલીમાં લખાણ કરવું તે છે. પરંતુ આ કાર્યને પુરું થતાં હજુ થોડાં વર્ષો વીતે એવું લાગે છે અને એટલે જ ઘણા લોકોની આ પુસ્તકના પુનઃ પ્રકાશનની માંગણી સંસ્થાને આ સ્ટેજમાં ઉચિત જણાતાં પુસ્તક પુનઃ પ્રકાશનનું ભાગી બન્યું. અને પ્રસ્તુત પ્રકાશન સંસ્થાના મુખ્ય લક્ષ્યથી ઘણું દૂર હોવા છતાં વિરૂદ્ધ ના હોવાથી સંસ્થાએ તે સ્વીકારેલ છે. મુમુક્ષુ આત્માઓ આ પુસ્તકથી દેશવિરતિના રસાસ્વાદને માણે તે આશા સાથે.... ટ્રસ્ટી ગણ ગીતાર્થ ગંગા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy