SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે આત્મા કોઈ કહે અને બુદ્ધિ કાંઈ બીજું જ કહે એવા સમયે તમે આત્માનું જ કહ્યું કરજો. - સ્વામી વિવેકાનંદ પુસ્તકનો સાચો ઉપયોગ માનવીને પોતાની જાતે વિચારતો કરી મુકવાનો છે. જે પુસ્તક તેમ કરી ન શકે તેનું મૂલ્ય અભરાઈ પર એણે રોકેલી જગ્યા જેટલું પણ નથી. - રિચી ફોલ્ડર આઝાદી બે પ્રકારની હોય છે. એક તો જૂઠી આઝાદી - જેમાં જે માનવી જેવું ઈચ્છે એવું કરે. બીજી સાચી આઝાદી - જેમાં માનવી એ કરવા માટે સ્વતંત્ર હોય જે એને ખરેખર કરવું જોઈએ. - સી. કિંગ્સલે માનવીએ પ્રભુ પર એટલી શ્રદ્ધા રાખવી જોઈએ કે જેથી તેને જગતની સહાનુભૂતિની જરૂર જ ન પડે. - ઈશુ ખ્રિસ્તા અનેક મુસીબતો જેમણે ભોગવી છે તેઓ અનેક ભાષાઓના જ્ઞાતા જેવા બની જાય છે. તેઓને બધા સમજી શકે છે અને તેઓ બધાને સમજી શકે છે. - રેશેન્સિન | ક્રોધ એક પ્રકારનું તોફાન છે એ જ્યારે આવે છે ત્યારે વિવકને નષ્ટ | કરે છે. - યુનાની કહેવતો ૮૧ ) Jain Education International + For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy