SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રિવ્ય અને કપટનો ત્યાગ કરો. સંગઠિત બનીને અન્યની સેવા કરવાનું શીખો. આની આપણા દેશને સૌથી વધુ જરૂર છે. - સ્વામી વિવેકાનંદ માનવીને સંતાપની સગડીમાં એટલું તો સળગવું પડ્યું કે એથી લાચાર બનીને એને હાસ્યની શોધ કરવી પડી. - નિત્યે ક્ષમા આપવી ઉત્તમ છે. ભૂલી જવુંએ એના કરતાં પણ વધુ ઉત્તમ છે. - બ્રાઉનિંગ જેનામાં વિદ્યા નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી, ધર્મ નથી તે પશુ જેવો માનવી આ પૃથ્વી પર ભારરૂપ છે. - ભર્તુહરિ સારો સ્વભાવ હંમેશા સુંદરતાના અભાવની પૂર્તિ કરે છે પણ સુંદરતા સારા સ્વભાવની પૂર્તિ કરી શકતી નથી. - કન્ફયુશિયસ (અસત્ય અંધકારનું રૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલ વ્યક્તિ પ્રકાશ જોઈ શકતી નથી. - મહાભારત (વિજ્ઞાને સત્યનું વચન આપ્યું છે - સુખ કે શાંતિનું નહિ. - ગુરતાવ બોના (૭૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy