SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાનના દર્પણ વિના આત્માનો શણગાર ન થાય. - ફાધર વાલેસ જે ભલો છે તે મુક્ત છે, પછી ભલે તે ગુલામ હોય, જે બૂરો છે એ ગુલામ છે, પછી ભલે તે રામ હોય. - ઓગસ્ટાઈના તોફાની ઘોડો આંખે અંધારી બાંધી ન હોય તો સીધો ચાલતો નથી. તેમ વિવેક વૈરાગ્યરૂપી અંધારી સંસારી જીવના મન ઉપર બંધાતી નથી ત્યાં સુધી કુમાર્ગે જતાં તેનાં મનને પણ અટકાવી શકતું નથી. - રામકૃષ્ણ પરમહંસ (ઈતિહાસ પુનરાવર્તન પામ્યા જ કરે છે કારણ કે માણસ પોતાની ભૂલોનું પુનરાવર્તન કર્યા જ કરે છે. - ફેંક મોરાલ સાચું કાર્ય કદી નકામું નથી થતું. સાચું વચન અંતે કદી અપ્રિય નથી થતું - ગાંધીજી અન્યાયની સામે કંઈ જ ન બોલવું એ નામર્દાઈની નિશાની છે. - ગાંધીજી સમાજે જ માણસને ખાતર ઉદાર દિલના બનવું જોઈએ. - રવીન્દ્રનાથ ટાગોર ૫૮ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy