SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યદોષોને ગળી જાય છે. અસંખ્ય દોષોને સહન કરે છે, જ્યારે પ્રેમ દોષોને જોતો જ નથી. - વિનોબા ભાવે પુરૂષ અથવા સ્ત્રીની સત્કીર્તિ એજ તેના આત્માનો પ્રથમ અલંકાર છે. - એમર્સના હું કદી દુર્ભાગ્યમાં માનતો નથી અને જે ખરેખર દુર્ભાગ્ય છે તે તો શુભ બાજુની અગમ્ય બાજુ છે. - મેક ડોનાલ્ડ ધર્મજ્ઞાનની પ્રાપ્તિ બહારની દુનિયાને જાણવાથી નથી થતી પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે. - સ્વામી વિવેકાનંદ ભય હંમેશા અજ્ઞાનમાંથી જ પેદા થાય છે. - સ્વેટ માર્ડન અંતરાત્મા અથવા ભાવના માટે સૌ પ્રથમ પ્રગટેલો વિચાર જ સર્વોત્તમ છે, સમજદારી માટે અંતિમ વિચાર શ્રેષ્ઠ છે. - રોબર્ટ હીલ જો ગરીબીથી ડરતા હો, જો એનાથી ત્રસ્ત હો, જો વૃદ્ધાવસ્થામાં આવનારા અભાવોથી ભયભીય હોત તો આડર ત્રાસ અને ભયને તરત જ છોડી દો, એ આપણા સાહસને ડગી જશે. તે આપણા આત્મવિશ્વાસને વિચલિત કરી નાખશે. એ પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરવાની આપણી શક્તિને ઓછી કરી નાંખશે. - સ્વેટ માર્ડના (૫૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy