SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ જેમ જેમ પોતાના ચિત્તનાં ઉંડાણ પિછાણતો જાય છે તેમ તેમ એ મુક્ત બને છે અને એ જ સાચી પ્રાર્થના છે, સાચું ધ્યાન છે. - જે કૃષ્ણમૂર્તિ દ્રવ્યદાનમાં જ દાનનું સુખ સમાયેલું છે એવું નથી. આથી પણ ઉચ્ચત્તર દાન છે. ધીરજ, સમભાવ, વિચાર અને સલાહનું દાન. ગરીબમાં ગરીબ માણસ પણ તે આપી શકે છે. - એલ. વ્હાઈટીંગ ઈશ્વરની કૃપા તેના કામ કરવાથી મળે છે અને શરીર વડે, મન વડે તેમજ વાણી વડે દુઃખિયાની સેવા કરવાથી ઈશ્વરનાં કામ થાય છે. - ગાંધીજી આવી પડતું કોઈ પણ વિબ એ પરમાત્માએ મોકલેલી એકચેતવણી છે, તેવું જો તમે માનશો તો તે આવેલું વિધ્ધ પરમાત્માના આશીર્વાદરૂપ નીવડશે. - એચ. ડબલ્યુ. બિચર પોતાના જીવન દરમ્યાન જેઓએ બિલકુલ ઘોઘાટ ન મચાવતાં માત્ર મુંગા રહીને કામ જ કર્યા કર્યું છે. તેવાઓની કીર્તિગાથાઓની નિનાદ તેમના મૃત્યુ બાદ સમગ્ર સંસારમાં સંભળાયા કરે છે. - હેઝર્ટ સરળતાથી જીવવામાં બોલવામાં, વિચારવામાં, ધર્મ ને વિદ્યાને ચારિત્ર્યનો જય છે. - ફાધર વાલેસ (૩૩) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy