SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કાં તો હું રસ્તો શોધી કાઢીશ, અગર રસ્તો કરીશ. અગાઉ ન થઈ શક્યું હોય એવું અને ફરી ન થઈ શકે એવું હિત કરવાની તક ન મળતી હોય તેવો ભાગ્યે જ કોઈ દિવસ થાય છે. - ડબલ્યુ એચ. બાલ વિવેકબુદ્ધિ, માન-મર્યાદા અને સત્ય જેમાં ડૂબી જાય એવો તળિયા વગરનો દરિયો તે પૈસો છે. - કોઝવે સદ્ભાગ્ય સદાય પરિશ્રમની સાથે અને પાછળ જ હોય છે. - ગોલ્ડ મિથ હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે. - લોકમાન્ય તિલક મન મહાન જાદુગર અને ચિત્રકાર છે. મન બ્રહ્મસૃષ્ટિનું તત્ત્વ છે. સંકલ્પ વિના સૃષ્ટિ નથી થતી અને મન વિના સંકલ્પ નથી થતો. - સાને ગુરજી (પ્રેમનાં બંધને બંધાઈને જ્યાં સુધી લોકો એક થયેલા હોય છે ત્યાં સુધી તો ગમે તેવા ઝેરને પણ તેઓ પચાવી જઈ શકે છે. - રવીન્દ્રનાથ ટાગોર માનવ જ્યારે માનવ મટીદાનવબને છે ત્યારે તે ધર્મને બદલે ધનનું, સત્યનાં બદલે સંપત્તિનું, વિરાગના બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સન્માન તથા સ્વાગત કરે છે. - સુદર્શના (૧૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy