SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વેડફી નાંખશો તો તાજું ફૂલ પણ સુંઘાયા વિના જ ચીમળાઈ જશે. - એમર્સન - સૌંદર્યનો અર્થ માત્ર સુંદરતા નથી. સત્ય, નીતિ અને ધર્મ પણ પૃથ્વી પરનું અનુપમ સૌંદર્ય છે. સૌંદર્યને અખંડ દ્રષ્ટિએ અનુપાન કરતાં શીખવું જોઈએ. - અનુશ્રુતિ . હિંસાનો અર્થ માત્ર હત્યા નથી, બીજાના આત્માને દુઃખ પહોંચે તેવું વર્તન કરવું એ પણ હિંસા છે. અહિંસક મનુષ્ય એને કહેવાય જે ક્યારેય કોઈને ય દુઃખ પહોંચાડતો નથી. અહિંસાનો આ જ આદર્શ છે. . વિનોબા ભાવે - ધર્મ ગમે તે હોય પરંતુ એનાથી ઊંચો ધર્મ છે આપદ્ધર્મ. દરેક મનુષ્ય જે આપદ્ધર્મનું પાલન કરે, પોતાના કર્તવ્યો પરત્વે નિષ્ઠા દાખવે તો આજે ઘોંઘાટભર્યું લાગતું જગત આપોઆપ સંગીતમય થઈ જાય. - ટોલ્સટોય સંસારને સાગર સાથે સરખાવવામાં આવે છે કારણ કે તેમાં ઉંડે ઉંડે માટી, કાંઠે વિષાદના ખડકો, પેટાળમાં અનેક વિચારોના મત્સ્યો અને ઈચ્છાઓના તોતિંગ મોજાઓ ઉછળે છે અને એટલે જ સાગર કરતાં સંસાર સાગર પાર કરવો કઠિન છે. - અનુશ્રુતિ ભૂલનો સ્વીકાર કરવો તે ઝાડુથી સફાઈ કરવા સમાન છે. જેનાથી ગંદકીનું નામો-નિશાન સુદ્ધા રહેતું નથી. મહાત્મા ગાંધી સ્પષ્ટ હેતું નહિ હોય તો જીવન અર્થહીન અને દુઃખી બની જશે. Jain Education International ૧૮૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy