SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કેિળવણીનું કામ સહજવૃત્તિઓને કેળવવાનું છે, દબાવવાનું નહીં. - બટરસેલ શ્રદ્ધા વિકસાવો, નમ્રતા ધારણ કરો, નિયમિત પ્રાર્થના કરો અને તેની ઈચ્છાની બિનશરતી તાબેદારી સ્વીકારો. - સ્વામી શિવાનંદ સરસ્વતી ( અન્યાયની સામે કંઈ જ ન બોલવું એ નામદઈની નિશાની છે. - ગાંધીજી ( વિપદા જેવી કોઈ મહાશાળા નથી આ પૃથ્વી પર. - પ્રેમચંદ મેં જીવનને ખૂબ ચાહ્યું છે. શા માટે મૃત્યુને તેથી અધિક ન ચાહું? - રવીન્દ્રનાથ ટાગોર વિદ્યાઓ તીવ્ર ઈચ્છાથી, સાધનાથી, કષ્ટથી અને દેવકૃપાથી સિદ્ધ કરી શકાય છે. પરમ વિદ્યાઓ એને જ વરે છે જેનું હૃદય નિર્મળ, | મન નિશ્ચલ અને વૃત્તિ ઉજ્જવળ હોય છે. - ગરૂડ પુરાણ ઉત્તમ ધનુર્ધર એને કહેવાય જેના બાહુઓમાં, ધનુષ્યમાં, તીરમાં અનેદ્રષ્ટિમાં એકમાત્ર નિશાન કે લક્ષ્યનીજ તરસ હોય.લક્ષ્ય કેન્દ્રી વ્યક્તિ જ ઉત્તમ ધનુર્ધર અને પારંગતયોદ્ધો બની શકે. આજનિયમો જીવનની સફળતાનું રહસ્ય છે. - અગ્નિ પુરાણ (૧૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy