SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે સાચું જીવન ગુજારવા માંગતા હોઈએ તો માનસિક આળસ છોડીને આપણે મૌલિક વિચાર કરવો જોઈએ. પરિણામ એ આવશે કે આપણું જીવન બહુ સરળ થઈ જશે. - ગાંધીજી (સ્ત્રી એ પુરૂષનો પોષાક છે અને પુરૂષ એ સ્ત્રીનો શણગાર છે. - મિલ્ટન હું કોઈમાં વિશ્વાસ કરતો નથી. મારો વિશ્વાસ ફક્ત મર્યાદામાં, પરંપરામાં અને સાધનામાં છે. - આચાર્ય શ્રી તુલસી તર્કબુદ્ધિ અપકીર્તિને સહન કરવાની સલાહ આપે છે. હિંમત સાથે થાય છે. પરંતુ ધીરજ તો એની ઉપર વિજય મેળવી લે છે. - સ્પેન્સર આ જગત નિર્માલ્યો માટે નથી, નાસી છૂટવાનો પ્રયત્ન ન કરશો. - સ્વામી વિદિત્માનંદજી દરેક વ્યક્તિ પોતાનું આંગણું વાળી રાખે તોય દુનિયા ચોખી થઈ જાય. - ગટે જ્યાં લક્ષ્ય પુરૂષાર્થ હોય ત્યાં કોઈપણ કાર્ય અસંભવ હોતું નથી. - આચાર્ય શ્રી તુલસી જીવનનો અર્થ છે વહેતા રહેવું. ગમે તેવો રસ્તો હોય, આગળ વધવું સ્થગિતતા એટલે મૃત્યુની નજીક વહેતા રહેવું, એટલે જીવંતતા. - અનુશ્રુતિ ૧૦૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy