SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જૂઠું બોલવું એ તલવારના ઘા જેવું છે. ઘા તો રુઝાઈ જાય છે પણ તેની નિશાની કાયમ માટે રહી જાય છે. - શેખ શાદી ચારિત્ર એક એવો હીરો છે જે દરેક પ્રકારના પત્થરને ઘસી શકે છે. - બર્ટલ કોઈપણ વસ્તુની સામે તમે તરત જ ઊભા રહો છો ત્યારે ભય હોતો નથી. જ્યારે વિચાર આવે છે ત્યારે જ ભય હોય છે. આદર્શને પકડી રાખવાનો એકહજાર વખત પ્રયત્ન કરોને હજારવાર નિષ્ફળ જાઓ તો પણ ફરીથી પ્રયત્ન કરજો. શાંતિનો મૂળ આધાર શક્તિ છે. - મહાભારત માનવીની અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતાં તેથી જ દુન્યવી વ્યવહાર ચાલે છે. - ધૂમકેતુ આ અદ્ભુત પૃથ્વી જે આટલી ભરી ભરી છે, આટલી સમૃદ્ધિ અને સુંદર છે એ પૃથ્વી પર હું જીવવા ઈચ્છું છું. - જે. કૃષ્ણમૂર્તિ આનંદ” જે એક એવી વસ્તુ છે જે એના ઉપયોગથી વધે છે, બીજાને આપવાથી પણ વધે છે. ૧૫૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy