SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનનો સામનો ધિક્કારપૂર્વક કરવો તે જિંદગી જીવવાની નબળામાં નબળી રીત છે. - થીયોડોર રૂઝવેલ્ટ આવતા ભયને ઠેલ્યા કરવાથી આફત ટળતી નથી. ભયની સામે ઉભા રહેવા માટે અભય જોઈએ. - સોક્રેટીસ 'નિરંતર આગળ વધવાની ટેવ અને અવિચળ શ્રદ્ધા સઘળી મુશ્કેલીઓને હંફાવી નાંખે છે. - કૉલીઅર જેઓ સુંદર વસ્તુઓમાંથી સુંદર અર્થ ખોળી કાઢે છે તે સંસ્કારી છે. - ઓસ્કાર વાઈલ્ડ પરસેવો પાડ્યા વિનાની પ્રાપ્તિ સુખ અને શાંતિની સમાપ્તિ કરે છે. ગ્રેવિલ કુદરતે બક્ષેલી જીવનની શાંતિમાં જે માનવી આનંદ માણી શકતો નથી અને આવી કુદરતી શાંતિને જે અશાંતિમાં ફેરવી નાંખે છે તેવો માનવી પોતાની જાતનો બહુ બુરો અંજામ લાવે છે. - ગોથે. જેઓ આફતથી દૂર ભાગે છે તેઓ બમણી આફત ભોગવે છે. - પોર્ટ્સ (નિશાન ચૂકી જવાય તો તે માફ કરી શકાય છે પરંતુ નીચું નિશાન માફ ન કરી શકાતું નથી. સિદ્ધિઓ અને મહત્વકાંક્ષાઓ હંમેશા ઉચ્ચ હોવી જોઈએ. - અનુશ્રુતિ (૧૪૩) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy