SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એટલે વ્યક્તિનો આંતરિક વિકાસ. અમુક સારી ગણાતી દિશામાં તેની જાગૃતિની વૃદ્ધિ. - જવાહરલાલ નેહરુ (ઉતાવળને ખોળે અકસ્માત જન્મે છે, નિરાંતના ખોળે આત્મવિશ્વાસ જન્મે છે પરંતુ વિલબનો ખોળો તો સદાય ખાલી જ રહે છે. - જીવનાનંદદાસ માત્ર જીવનનિર્વાહ ચલાવવા પૂરતી વિદ્યા તે વિદ્યા નથી, વ્યવહાર છે; વિદ્યા તો સ્વયં એક ધન છે. એનું નાણાંમાં રૂપાંતર ન થાય તો વિદ્યાધર પરમ સુખી આત્મા છે. - જે. કૃષ્ણમૂર્તિ ( આરસીનો ઉપયોગ તમારૂં મુખ જોવા માટે કરો અને કલાકૃતિ તમારો આત્મા નિહાળવા માટે. - બર્નાડ શો (તમને બધા સારા કહે તેમ તમે ઈચ્છતા હો તો તમે પોતે પોતાને સારા ન કહો. - સ્પેસ્કલ | આનંદ એક એવી બાબત છે કે જેને માણ્યા પછી પસ્તાવો કરવો પડતો નથી. - સોક્રેટીસ આળસ એ એક પ્રકારની હિંસા છે. - ગાંધીજી જીવન આરસી જેવું છે. તેના તરફ મલકો તો મોહક લાગશે, તેની (સામે ઘૂરકો તો તે બેડોળ દેખાશે. - એડવિંગ ફોલિક (૧૩૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy