SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય અને અસત્ય એવી સગી બહેનો છે જે ઘરની બહાર નીકળે છે ત્યારે પોતાના વસ્ત્રો પરસ્પર અદલાબદલી કરી લે છે. - ખલિલ જિબ્રાન જીવનમાં નિયમિતતાનું મૂલ્ય વિધાતાથી સહેજ પણ ઓછું આંકવા જેવું નથી. - અનુશ્રુતિ માણસનિરાંતની પળોમાં નવરાશની પળોમાં શું કરે છે એના પરથી એનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. - એમર્સના અભિમાન જ્યારે નમ્રતાનો ડોળ ધારણ કરે છે ત્યારે વધુ ધૃણાસ્પદ બને છે. - કબરલેન્ડ ચિંતા મધમાખી જેવી છે, તેને જેટલી હટાવો તેટલી જ તે વધારે ચોટે છે. - સુદર્શન આશા એવો તારો છે જે રાત્રે અને દિવસે એમ બંને વખતે દેખાય છે. - એમ. જી. મિલ્સ રત્નની પરખ કરવામાં ભૂલ થાય તો ઝવેરી અને રત્ન બંનેના મૂલ્ય ઘટે છે અને આ સ્થિતિ જોઈ પત્થર હરખાય છે. - નીતિશતક શરીરને નીરોગ રાખવા જેટલા સજાગ રહીએ છીએ તેનાથી અડધા યજો મનને નીરોગી રાખવા સજાગ રહીએ તો આનંદ અનુભવાય. - રામકૃષ્ણ પરમહંસ (૧૨૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy